Visitors

598216

કોઇપણ પાકનું ધરૂવાડિયું તૈયાર કરતાં પહેલાં જે જગ્યાએ ધરૂવાડિયું તૈયાર કરવાનું હોય ત્યાં કૃમિની હાજરીની ચકાસણી કરાવવી. ઉનાળામાં એપ્રિલ-મે માસ

વધુ વાંચો.>>

તેલંગાણાની એક બીજ ઉત્પાદક કંપનીના બીજ સંશોધન વિભાગ દ્વારા ટામેટાની આ નવી જાતનું સંશોધન કર્યું છે તેનું નામ છે એસ

વધુ વાંચો.>>

▪️ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) બેસિલસ અને સ્યુડોમોનાસ પ્રજાતિઓ કુદરતી રીતે માટીના કણોમાંથી ફોસ્ફરસને ઉપલબ્ધ કરી શકે છે, જેનાથી છોડને તે સરળતાથી

વધુ વાંચો.>>

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે

વધુ વાંચો.>>

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે

વધુ વાંચો.>>

આપણને કોઈ કહે કે એવા ટામેટાનું વાવેતર કરાય કે તે ટામેટા જૂનાગઢ કે રાજકોટથી દિલ્હી મોકલો તોયે પાણા જેવા કડક

વધુ વાંચો.>>
કૃષિ ટેકનોલોજી

Visitors

598216
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

ખેતી પાકોમાં આવતા રોગ

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

મેં યોગી વેરાઈટી વાવી હતી આ જાત લાંબા સમય સુધી થાકતી નથી અને વેરાઈટીમાં મરચાની જે લંબાઈ છે તે છેલ્લે સુધી જળવાઈ રહે છે. અને

વધુ વાંચો.>>

ખેતી પાકોમાં આવતી જીવાતો

જીવાત : ફળમાખીની ઓળખ

આંબા અને જામફ્ળમાં ફ્ળમાખીની ચાર જાતિ બેકટ્રોસેરા ડોરસાલીસ, બેકટ્રોસેરા ઝોનેટા, બેક્ટ્રોસેરા કરેકટા અને બેકટ્રોસેરા ડાયવર્સી નુકસાન કરે છે. આ ફ્ળમાખી બદામી રંગની અને રંગીન ડાઘા

વધુ વાંચો.>>

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો. બ્યૂવેરીયા

વધુ વાંચો.>>

કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે.

કાળી થ્રીપ્સ મરચીના પાકમાં ગયા વર્ષે ભારતમાં તેલંગાના, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, છત્તીસગઢ અને આંધ્રમાં મરચીના ખેતરોના ખેતરો સાફ કરી નાખ્યાના સમાચાર તમને ન મળ્યા હોય

વધુ વાંચો.>>

લશ્કરી ઇયળ

હેક્ટર દીઠ એક પ્રકાશપિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો ખેતરની ફરતે થોડા થોડા અંતરે ટ્રેપ ક્રોપ તરીકે વાવેલા દિવેલાના છોડ ઉપર માદા ફૂદી ઈંડાં

વધુ વાંચો.>>

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની

હળદરની ખેતીમાં જાતો

હળદરની જાતો : હળદરની ત્રણ મુખ્ય જાતો વાવેતર માટે પ્રચલિત છે. લોખંડી જાતનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. અને તેનું ઉત્પાઘ્ન વધારે આવે છે. સોની

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે

કંપનીન્યુઝ

કંપની ન્યુઝ : ઇઝરાયેલમાં કાર્યરત ICL ફર્ટીલાઇઝરના અદ્યતન મોડલની ફેક્ટરી હવે ભારતમાં

વિશ્વની અગ્રણી ઇઝરાયેલની પ્રખ્યાત ICL અદ્યતન વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર હવે ભારતના મહારાષ્ટ્રમાં બનશે. ભારતમાં જ

વધુ વાંચો.>>

કૃષિ પાકો

;new advadsCfpAd( 33563 );

પ્રાકૃતિક ખેતી

Enable Notifications OK No thanks