Visitors

598119

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે

વધુ વાંચો.>>

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે

વધુ વાંચો.>>

આપણને કોઈ કહે કે એવા ટામેટાનું વાવેતર કરાય કે તે ટામેટા જૂનાગઢ કે રાજકોટથી દિલ્હી મોકલો તોયે પાણા જેવા કડક

વધુ વાંચો.>>

કપાસ ઘણા લાંબાગાળાનો પાક છે.વળી આપણે તેની પાસેથી મબલખ ઉત્પાદન મેળવવું છે. એટલે લેવું છે ખૂબ અને ખાવા આપવું નથી,

વધુ વાંચો.>>

જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું: કુદરતી રીતે નબળી જમીનમાં ફોસ્ફરસ નો અભાવ હોય છે.
▪️ઠંડી અને ભીની જમીન: ઠંડા, ભીના

વધુ વાંચો.>>

શીલાબેન વિરજીભાઈ વિરડીયા મુ. ઈન્દ્રવરણાં, તાલુકો: ગરડેશ્વર, જિલ્લો: નર્મદા – 393155, અમે ૧૦.૮ એકરની વાડી તૈયાર કરી છે, જેમાં છેલ્લા

વધુ વાંચો.>>
કૃષિ ટેકનોલોજી

Visitors

598119
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

ખેતી પાકોમાં આવતા રોગ

પશુ પાલન : ગાંઠદાર ત્વચાનો રોગ/ લેમ્પી સ્કિન ડિસીઝ

શિયાળામાં આ રોગ ઘટી જાય છે રોગીષ્ટ ગાયનું દૂધ પિતા વાછરડાને પણ આ રોગ લાગુ પડી શકે છે. આ ઉપરાંત બીમાર પ્રાણીના સંપર્કમાં આવેલ વસ્તુ

વધુ વાંચો.>>

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સની મરચીની લંબાઈ ખુબ સારી છે.

વિશ્વાસ યોગી જાતની મરચીની લંબાઈ ખુબ સારી છે. મેં વાવી તમે પણ વાવો. છેલ્લા ઘણા વર્ષોથી મરચીની ખેતી કરું છું. મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીની

વધુ વાંચો.>>

રોગ : ભીંડામાં પીળી નસનો પંચરંગીયો (યલો વેઇન મોઝેઇક)

 રોગના અસરકારક નિયંત્રણ માટે શરુઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો.  આણંદ કૃષિ યુનિવર્સિટીની હાલમાં થયેલ ભલામણ મુજબ ભીંડાના બીજને થાયામેથોક્ઝામ

વધુ વાંચો.>>

ખેતી પાકોમાં આવતી જીવાતો

જીવાત : દીવેલા ઘોડીયા ઈયળ

દિવેલાની ઘોડીયા ઈયળ અને પાન ખાનારી ઈયળની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જેથી હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ

વધુ વાંચો.>>

ઘોડીયા ઇયળ

ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી

વધુ વાંચો.>>

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની

હળદરની ખેતીમાં જાતો

હળદરની જાતો : હળદરની ત્રણ મુખ્ય જાતો વાવેતર માટે પ્રચલિત છે. લોખંડી જાતનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. અને તેનું ઉત્પાઘ્ન વધારે આવે છે. સોની

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે

કંપનીન્યુઝ

કંપની ન્યુઝ : ઇઝરાયેલમાં કાર્યરત ICL ફર્ટીલાઇઝરના અદ્યતન મોડલની ફેક્ટરી હવે ભારતમાં

વિશ્વની અગ્રણી ઇઝરાયેલની પ્રખ્યાત ICL અદ્યતન વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર હવે ભારતના મહારાષ્ટ્રમાં બનશે. ભારતમાં જ

વધુ વાંચો.>>

કૃષિ પાકો

;new advadsCfpAd( 33563 );

પ્રાકૃતિક ખેતી

Enable Notifications OK No thanks