નવી ખેતી પદ્ધતિ કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે કે શુ?
વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે
વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે
જો માટીનું ધોવાણ થાય છે, તો ખેડૂતોએ ઉપજ મેળવવા માટે વધુ ખાતરો અને પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી ખર્ચ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય
બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિ.ગ્રા.
ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર ઋતુમાં
સામાન્યરીતે ગાય દિઠ ઓછામાં આછી ૯.૫ ચો.મી. જગ્યા આપવી આદર્શ ગણાય છે તેમ છતાં પશુઉત્પાદન સ્તર અને જગ્યાની લભ્યતા અનુસાર ગાય દિઠ ૭ થી ૩૦ ચો.મી.
વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મેઢથી ઉ૫દ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટ૫લી
જમીન પાકના વિકાસને ટેકો આપે છે, જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, પાણી રોકે છે અને મૂળ ફેલાવવા માટે જગ્યા પૂરી પાડે છે. તે અબજો સુક્ષ્મસજીવો નું ઘર છે જે કાર્બનિક પદાર્થો નુ વિઘટન કરવામાં અને છોડને….
પૂરું વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
https://t.me/krushivigyan
#કૃષિ વિજ્ઞાન ટિપ્સ
કૃષિ વિજ્ઞાનની નવી દુનિયાની વાતમાં આશ્ચર્ય થાય તેવા સંશોધનની વાત કરીયે તમને ખબર છે ? ૨૦૧૯માં 5Gનું સ્વાગત થયું એટલે આપણા તમામ કાર્યો ઝડપથી થવા લાગ્યા . YouTube આવ્યું અને મનોરંજનથી માંડીને ભણવાના યુનિ.ના લેક્ચર અને ખેતી વિષેની નવી જાણકારી સુધીનું બધું જ સૌને વીડિયો સ્વરૂપે સુલભ થયું ૨૦૦૭માં Amazon Kindle લૉન્ચ થયું અને જે રીતે પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં હતાં અને વંચાઈ રહ્યાં હતાં એ સંકલ્પના જ બદલાઈ ગઈ.બધું આઈપેડમાં ૨૦૦૫માં Google Mapsની સુવિધા આવી અને આપણે હવે લગભગ કોઈનેય રસ્તો પૂછતા નથી અને છતાં ક્યાંય ભૂલા પણ નથી પડતા! જુવો તો ખરા ભૂતકાળમાં સાઈન બોર્ડ વગરના રોડ રસ્તા અને ગાડા માર્ગ અને આજનું ગુગલ મેપ કેટલી સરળતા આવી ગઈ છે . જેને વાંચવું છે તેને માટે આખી દુનિયાના પુસ્તકો આંગળીના ટેરવે . ખેડૂત તરીકે જો તમે ચેટ જીપીટી શીખી લો તો તમને છેલ્લામાં છેલ્લી કૃષિના વિજ્ઞાનની માહિતી હોય તો કોણ કહે છે કે ખેતી સારી ન થાય , જરૂર છે વૈજ્ઞાનિક અભિગમની …..
હવે વાત કરું છું એનો તમે અખતરો કરજો તમારા જીવનમાં સકારાત્મકતા વધતી જશે તમને સારું લાગશે . હવે સાંભળો , શું તમે રોજ સવારે ઊઠીને છાપું વાંચો છો? અથવા તો સાંજે અમુક ન્યૂઝ-ચેનલ સામે બેસી જાઓ છો? આ ઘટનાની આ દ્રશ્ય શ્રાવ્ય સંદેશાની એક ચોક્કસ અસર આપણા મગજ, મન અને વિચારો પર પડે છે કારણ કે દસમાંથી નવ સમાચારો નકારાત્મક જ હોય છે. તમે જોયું હશે કે દરેક સમાચાર થી તમારામાં એક પ્રકારનો ફડકો પાડે છે અથવા તો નિરાશા જન્માવે છે. તમને એવું લાગવા લાગે કે બસ, હવે તો ચારે બાજુ બધા ચોર-લૂંટારા જ બેઠા છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ખેતી કરવા જેવી નથી . પર્યાવરણ છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે અને કાલે શું થશે કશું કહેવાય નહીં! વગેરે વગેરે .આ કારણથી જ દુનિયામાં ઘણા ડાહ્યા લોકો ન્યૂઝ થી દૂર રહે છે. આજે દેશ અને દુનિયામાં વિજ્ઞાન કેવી કેવી શોધ કરી રહ્યું છે તે જાણો તો ખબર તમને પડે કે લે આતો ખબરજ નોતી . આજ થી સમાચાર જોવાનું અને છાપા વાંચવાનું બંધ કરો અને બધું તમે ચેટ જીપીટીને પૂછો .ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું છે તેમાં તમે ખેતીના વિષે પૂછો તમને ઘણા ઉત્તર મળશે હજુતો આ નવું ચેટબોર્ડ રોજ રોજ નવું શીખી રહ્યું છે તે રોજ રોજ વધુ ને વધુ તૈયાર થઇ રહ્યું છે . આજેજ તમે https://kissan.ai/ પર અત્યારેજ આંટો મારો .ટૂંકમાં રોજ ભણવું પડશે . કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ ખેતી સારી કરવા વાંચવી પડશે .
“જો આજના કિશોર/કિશોરીઓને સલાહ આપવાની હોય તો એમને કહેવું પડશે કે તમારા વડીલોનું ઓછામાં ઓછું માનો…” કારણ કે વડીલો જે વિશ્વમાં મોટા થયા અને કામ કર્યું એ હવે બિલકુલ નથી અને એ લોકોને આ નવા વિશ્વમાં કેમ જીવવું ? એની કોઈ જ કલ્પના નથી. આવી પરિસ્થિતિમાં શાળા-કૉલેજોમાં એવા ઘણા શિક્ષકો છે જે પોતે અપડેટેડ નથી અને જે લોકો આ પ્રકારનાં પરિવર્તનથી પૂરતા માહિતગાર પણ નથી. તો એમની છાયામાં ભણતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પરિવર્તનનો સામનો કેવી રીતે કરશે ? એ જોવું રહ્યું. ટૂંકમાં આપણી ખેતી થી માંડીને શિક્ષણ સુધી બધું બદલી જવાનું છે . ખેતીનું વિજ્ઞાન સમજો , ખેતી વિષે તમારા મોબાઈલમાં આપણે ચેટ જીપીટી ને પુછતા હોઇશુ , આપણો ડીલર પણ સતત નવું નવું શીખશે તો તે ટકશે નહીતર તેના પાટિયા બંધ થઇ જશે અને હા, ટેકનોલોજીના બદલાવની વાત કરતા હોય તેવા ખેતીના કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીન વાંચો . શું ન વાંચવું અને શું ન જોવું તે વિષે પણ વિચારવું પડશે .નહીંતર ખેડૂત તરીકે પાછળ રહી જઈસુ .કૃષિ વિજ્ઞાન ની ટેલિગ્રામ ચેનલ તમારા માટે કામની છે તેવું તમને લાગતું હશે .
જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ એક ફિક્સ ટાઇપની ખેતી પદ્ધતિને કે નોકરીને જ વળગી રહેશે તો તેનો જીવનનિર્વાહ તો કદાચ ચાલી પણ જાય, પણ તે ખેડૂત દુનિયાથી ઘણો પાછળ રહી જશે. હવે લડાઈ પ્રસ્તુત રહેવાની છે—સતત. એટલે કે સતત અનુકૂલન સાધવું એ સૌથી અગત્યનું કૌશુલ્ય બની રહેશે. આપણી શાળા-કૉલેજોમાં આપણે અનુકૂલન કેમ સાધવું એ ભણાવવું પડશે ?! અને આપણે ખેડૂતોએ પણ ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા પડશે .કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા રહેશો તો આવી માહિતી તમને મળતી રહેશે .
જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો.
મોટો પ્રશ્ર્ન એ છે કે બધી બધી જીવાત દિવસે દિવસે બધી દવા સામે પ્રતિકાર શક્તિ કેળવતી જાય છે, બધી જીવાતો હવે સામી થઇ છે કારણ
દાડમમાં થ્રીપ્સ લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીની તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઇસી) થી
ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ
માખી યજમાન કીટકોની ઈયળનું પરજીવી- કરણ કરે છે. જેમ કે મકાઈનાં વેધકો , મકાઈનો ડોડા વેધક, શેરડોના વેધકો, કોબીજની ઘોડિયા ઈયળ, કોબીજનું પતંગિયું, લશ્કરી ઈયળ,
હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની
હળદરની જાતો : હળદરની ત્રણ મુખ્ય જાતો વાવેતર માટે પ્રચલિત છે. લોખંડી જાતનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. અને તેનું ઉત્પાઘ્ન વધારે આવે છે. સોની
* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન
ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ)
મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન એ મેઘમણી કેમિકલની ન્યુટ્રીશન ક્ષેત્રે પોતાના નેનો પાર્ટિકલ યુરિયા દવારા ભારતભરમાં નેનો
કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી
ઉનાળાની શરૂઆત છે ત્યારે પિયત પાણીનું મૂલ્ય ખેડૂતોને હવે સમજાય છે . ટીપે ટીપે પાણી
ડ્રેગનફ્રૂટનું સંવર્ધન બીજથી તથા કટકા કલમથી થાય છે. બીજથી : પાકેલા ફ્લોના બીજને વાવીને ધરૂ
મરચીની ખેતીમાં ટપક પિયત દ્વારા સારું ઉત્પાદન
વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ.
પ્રાકૃતિક ખેતી : ખંતથી ખેતી કરતા વિજયભાઈ સાવલિયા
● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com