
મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી
ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી
પ્લાનીંગ કરવાની વાત છે ત્યારે નવી રાહત અને સબસીડી અથવા તો વિવિધ સહાય મેળવવા અરજી કરવી હોય તો તમારા નજીકના બાગાયત અધિકારીને મળો અથવા મોબાઈલથી
રોગની શરૂઆત થાય કે તુરંત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકા પૈકી કોઇપણ એક ફૂગનાશક 35 ગ્રામ 15 લીટ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ત્યાર
માહિકો તેજા-૪ રાજેશભાઈ મનુભાઈ બોઘાણી – મુ.સેદુભાર તા.જી.ઃ- અમરેલી મો.૮૭૮૦૭ ૭૫૪૦૭
જાનવરને હાથલો કરવાની શું જરૂર જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી
અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે,
નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. ગોબરભાઇ વડુભાઇ ગજેરા પોતાના અનુભવ જણાવતા કહે છે કે મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરી ખુબ ખુશ
● ફણસી એક મહત્ત્વનો કઠોળ પાક છે, મુખ્યત્વે લીલી શિંગો તથા દાણા માટે થાય છે. ફાણસીની લીલી શિંગોનો ઉપયોગ શાક બનાવવા તથા સૂકાયેલા દાણાનો ઉપયોગ
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
મોટાભાગના ઝાડવાઓમાં મૃગ, હસ્ત અને આંબે બહાર- આ ત્રણ ગાળા આસપાસ ફૂલોનો આવિર્ભાવ થતો હોય છે. પણ કેટલાંક – લીંબુ, જામફળ અને દાડમ, કે જે
કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે
ઉત્પન્નનું ગ્રેડીંગ અરે બહુ ફેર પડે ભાઇ ! પાકા આમળાં કે બોરના પેકીંગનું મોઢું માર્કેટયાર્ડમાં દલાલ ખોલે કે તરત ખરીદનાર વેપારી “અધ-બે-હરો ને સાવ નબળો
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com