મલ્ચીંગની પસંદગી જરૂરીયાત પ્રમાણે કરવી જોઈએ જેમ કે, નિંદામણના નિયંત્રણ, જમીનનું તાપમાન વધારવા કે ઘટાડવા, રોગનું નિયંત્રણ અને છોડની વૃદ્ધિ માટે. સામાન્ય રીતે ૯૦ સે.મી.થી
મરચી અને શાકભાજી પાક સંરક્ષણ ટેલિગ્રામ ચેનલમાં અત્યારથી જોડાવાનું શરું થઇ ગયું છે
આ વર્ષે મરચીના પાકમાં ખુબ વાવેતર થાય તેવી શકયતા છે એટલે મરચીમાં ક્યાં ક્યાં ફુગ અને બેકટેરીયાના રોગો લાગે છે ? . પાનના ટપકાનો
નેનોટેકનોલોજી : જૈવિક જંતુનાશકો માટેનો એક નવીનતમ અભિગમ
‘મોકળાશ‘ એટલે ‘મોકળાશ‘ ! એક જાતની પગથાણ. કોઈની સહેજ પણ અડચણ વિના બસ, અનુકુળ રીતે જીવન ખીલવવામાં કશી બાધા ઊભી ન થતી હોય, અને જે
દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું
બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ છંટકાવ કરવો. ૨૦ ઈસી 30 મિ.લી.
૧. શિયાળાની સ્થિર હવા અને ઠંડી રાત્રીમાં ચોફાળ કે ધાબળો ઓઢ્યા વિના ખુલ્લા ખેતરમાં આંટો મારતા જે જગ્યાએ “પડ” દુંફાળું લાગે. જયાં થોડો ગરમાવો જણાય
રોગ : કેળ સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં
કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ
રીંગણાં બારેમાસ
રીંગણનું વાવેતર બારેમાસ કરી શકાય છે. રીંગણનાં પાકને વાનસ્પતિક વૃદ્ધિના પ્રાથમિક તબક્કા દરમિયાન ગરમ હવામાન વધુ માફક આવે છે તેમજ ફળ બેસવા તથા ફળની વૃદ્ધિ
આ લખાય છે ત્યારે ભર ઉનાળામાં આવેલું આ ચક્રવાતી મોચા નામનું વાવાજોડું આંદામાન નિકોબાર અને બાંગ્લાદેશ માટે નુકશાનકારક સાબિત થશે તેવું અનુમાન થાય છે પરંતુ
ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક
આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ
કપાસના સાંકડા ગાળે વાવવાની મર્યાદાઓ
ફ્ળદ્રુપ જમીનમાં આ પદ્ધતિ અપનાવવામાં આવે તો છોડની વાનસ્પતિક વૃધ્ધિ વધવાની તથા પાક મોડો પાકવાની શકયતાઓ રહે છે. આ સમસ્યાનું નિવારણ કરવા, યોગ્ય વૃધ્ધિ નિયંત્રકોનો
ડુંગળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ,
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91-281-2229966, 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com