એડહેશીવ ટેપનો આવિષ્કાર થયો છે જે બાગાયત પાકોના થડ ઉપર વીટાળવાથી કીડી, મોલો, મીલીબગ સામે રક્ષણ આપે છે.
Koppert દ્વારા પેગફિટ નામની એડહેશીવ ટેપનો આવિષ્કાર થયો છે જે બાગાયત પાકોના થડ ઉપર વીટાળવાથી કીડી, મોલો, મીલીબગ સામે રક્ષણ આપે છે. આ સાદી બઝારમાં
ક્ષારવાળા પાણીનો પિયત ખેતી માટે ઉપયોગ કરી શકાય ?
– ક્ષારવાળા પાણીનો પિયત ખેતી માટે ઉપયોગ કરી શકાય ? આજની આ સમશ્યા છે . પાણી ક્ષારવાળુ હોવાથી ખેતીના વપરાશમાં નથી આવતુ અને જેનું ક્ષાર
જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું? કેમ આપણે ખેતી કરીએ ત્યારે
પાક સંરક્ષણ : કપાસમાં અંતઃ સ્ત્રાવનું અસંતુલન
કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી પડતી હોય છે. પરંતુ ઘણી વખત કપાસના પાકમાં કે રોગના લક્ષણો ન હોવા
મશીન દ્વારા પ્લાસ્ટિક મલ્ચીંગ
પ્લાસ્ટિક મલ્ચિગનું કવરીંગ મશીન દ્વારા કરવામાં આવે ત્યારે પ્રમાણમાં ઓછો સમય લાગે છે અને ક્વરીંગ માટેનો ખર્ચ પણ ઘટે છે. મશીન દ્વારા ત્રણ થી
આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ?
એકવીસમી સદીનો યુગ ઝડપી બની ગયો છે. મોટર અને મોટરસાયકલ આવી ગયા છે. ભલે ચાર પાંચ કિલોમીટર દૂર ખેતરવાડી હોય. સીમનો મારગ દશ મિનિટમાં વળોટીને
ગુલાબીથી કપાસ બચાવવા ખાસ યાદ રાખો
અત્યારે આવેલી આત્મઘાતી પેઢી નું સચોટ નિયંત્રણ કરો નહીંતર ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂર આવે છે તે યાદ રાખજો . શિયાળાના ભૂર
આપણે ખેડૂતો જોઈએ તો માનીએ એટલે કે આંખે દેખીએ તો આપણને સમજ પડે એટલે નવા સંશોધનો હોય કે શોધ કે પછી કંપનીની પ્રોડક્ટ્સ તેથી જ
જે ખેતરમાં વરસાદનું પાણી ભરાય રહેતું હોય, જયાં ખેતરનો ઢાળ આવેલ હોય, પાળા કરીને વાવેતર કરવાના પાકોને જો સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ
જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)
ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો. બ્યૂવેરીયા
આંબામાં ભેટ કલમ, ચીપ કલમ અને ગોટલા (એપીકોટાઈલ) કલમ પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ જ્યારે આપણે અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે કલમને રોપ્યા પછી
આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન)
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91-281-2229966, 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com