પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી જૈવિક નિયંત્રણની રીત – ૩
વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ. નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર : મોટી
સાગા સીડ્સ કપાસના અનુભવો જાણવા ખેડૂતોને ફોન કરો અથવા કંપની પ્રતિનિધિ સાથે સીધી વાત કરો.
સાગા સીડ્સ કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરવા અહી ક્લિક કરો. #Agribusiness, #TheProgressiveFarmer, #Agronomy, #Seedcompany, #Ruralarea, #Farmer, #Vegetablefarming, #Dripirrigation, #Pesticide, #Agriculturalmachinery, #VillagePeople, #Village, #Insecticide, #SoilAssociation, #Motorcycles,
વિશ્વમાં પાણી બાદ ‘ચા’નો વપરાશ બીજા ક્રમે છે. દુનિયામાં અંદાજે ૭૮ ટકા બ્લેક ટી અને ૨૦ ટકા ગ્રીન ટી વપરાશમાં લેવાય છે. તે ચીન અને
મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.
નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ
વાવણી પછી છોડનો વિકાસ થાય અને છોડના વિકાસની સાથે સાથે આપણી ખેતીના હઠીલા નિંદણો પાકને આપેલા બહુમુલ્ય ખાતરોમાં, પ્રકાશમાં, પાણીમાં ભાગ પડાવવા આવી જાય છે.
મગફળીનો ગેરૂ
ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી
બદામ એ સૂકા મેવાનો રાજા કહેવાય છે. સૂકા મેવામાં તે સૌથી વધુ પૌષ્ટિક, ગુણકારી અને સર્વોત્તમ છે. મગજશક્તિ, દેહશક્તિ અને પુષ્ટિ વધારનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે
મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચી વાયરસ સામે સહનશીલ જાત છે.
આ વર્ષે 2401 મરચીનું વાવેતર કરેલું હતું અને ખુબ સારું વળતર મળેલ છે. મને NS-૨૪૦૧ મરચીમાં વાઇરસ સામું ખુબ જ સારી પ્રતિકારક શક્તિ છે 2401માં
આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ
પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા,
મેંગેનીઝની પૂર્તિ દ્વારા રોગોનું નિયંત્રણ
સંશોધનના ઘણા પરિણામો દ્વારા સાબિત થયું છે, કે મેગેનીઝની પૂર્તિથી વાનસ્પતિક રોગો જેવા કે ધાન્યપાકોમાં ભૂકીછારો, જુવારમાં કુતુલ અને ઘઉંમાં મૂળના રોગોનું નિયંત્રણ થાય છે.
રીગ : લીંબુમાં બળીયાં ટપકાં
રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્સિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91-281-2229966, 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com