જ્યારે દુનિયા બંધ હતી ત્યારે તેનું ખેતર ખુલ્લું રાખી અનાજ પક્વ્યું કારણ કે કોઈ ભૂખ્યું ન રહે
જ્યારે દુનિયા બંધ હતી ત્યારે તેનું ખેતર ખુલ્લું રાખી અનાજ પક્વ્યું કારણ કે કોઈ ભૂખ્યું ન રહે
મગફળીમાં સફેદ ધૈણનું સંકલિત નિયંત્રણ
ઉનાળામાં ઊંડી ખેડ કરવી, આ જીવાતનાં ખેતરમાં ઈંડા મુકતા પુખ્ત ઢાલિયા કીટકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦
કોબીજ અને કોલીફલાવરમાં હીરાફૂંદુનું નિયંત્રણ કેમ કરવું?
હીરાફૂંદુ : ઉપદ્રવ વખતે નોવાલ્યૂરોન ૧૦ ઇસી ૩૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફલૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૧૦ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી
કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે . આ ચોમાસામાં કઠોળ ની ખેતીમાં બધાએ રસ લેવો જોઈએ , કઠોળની ખેતી આંતરપાક તરીકે કરી શકાય છે અને
અળસિયું આપણી જમીનને ખેડે છે
ખેડૂતો અને બગીચા ધારકોનું ગમતું અળસિયું આપણી જમીનને ખેડે છે સમગ્ર વિશ્વમાં રહેલા અળશિયાને લીધે 140 મિલિયન ટન આનાજ, ફળો, શાકભાજીનો પાક આપણને મળે છે
નોળી (Convolvulus arvensis) નિંદણ
છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ
પહેલા મોબાઈલમાં ફોન નંબર સાચવવા એસ.ડી. કાર્ડ આવતા, કોમ્પ્યુટરમાં હાર્ડડિસ્ક આવે છે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામમાં તમે ઈમેજ મુકો આ બધા માટે તમારે મોટો મોબાઈલ જોઈએ, મોટી
મશરૂમમાં વિટામિન ડી માનવને પોષણ આપે
ભારતમાં લોકોમાં વિટામિન – ડી અને વિટામીન B12 ની ખામી જોવા મળી રહી છે ડોક્ટરો તેના માટે ખોરાક બદલવા અને જરૂર પડે તો ગોળી અને
બીજમંત્ર : સાવધાન! તમારી 24 કલાક દેખરેખ રખાઈ રહી છે.
‘હું દિલ્હીથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્રારંભિક સ્ટેશન પર મારી બાજુની સીટ અને ચાર અન્ય લાઈન પણ ખાલી હતી. પરંતુ મારા અંદરથી
એક દાખલા સાથે સમજો દરિયાના પાણીનો પી.એચ. ૮ હોય છે. વરસાદના પાણીનો પી.એચ. ૭ હોય છે અને દુધનો પી.એચ. ૬.૭ હોય છે. ૭ પી.એચ. વાળું
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91-281-2229966, 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com