વેદએમાનવજાતિમાટેનોઅતિપ્રાચીનજ્ઞાનનોભંડારછે.વેદશબ્દસંસ્કૃતશબ્દ‘વિદ‘ધાતુપરથીતૈયારથયેલછેજેનોઅર્થથાયછે“જ્ઞાન”.મનુષ્યઅનેકુદરતીચક્રઆબન્નેનોસમતોલઅનેસુખમય પારસ્પરિકસંબંધવેદોમાંવર્ણવેલછે.ઋગ્વદ,કૃષિપરાશર,અગ્નિપુરાણ,વૃક્ષઆયુર્વેદાવગેરેગ્રંથોમાંથીવૈદિકકૃષિ(ખેતી)નીવિશેષમાહિતીનુંવર્ણનકરવામાંઆવેલુંછે.
“ક્રમિસ્યમી વ્રત્સીસ્યમી યજ્ઞેન કલ્પતમ’
યજુર્વેદમાંસ્ત્રોતનંબર૧થી૨૯,પ્રકરણ૧૮માંયજ્ઞનુંવર્ણનથયેલુંછેકેયજ્ઞનેખેતી,ભૌતિક,માનસિક,આધ્યાત્મિકઅનેબૌદ્ધિકપ્રગતિનોમૂળભૂતપાયાનોએકમછે.યજ્ઞએવનસ્પતિસમુદાયમાંસમૃદ્ધિનોસ્ત્રોતછેતથાસારાસ્વસ્થઅનેશુદ્ધવાતાવરણનોરક્ષકગણવામાંઆવેછે.
ચંન્દોગ્યઉપનિષદમાંસૂક્ષ્મવાતાવરણઅનેવાતાવરણીયપ્રદૂષણોદૂરકરવાનુંવર્ણનકરેલુંછેદા.ત.નીચેનાસ્તોત્રમુજબયજ્ઞબધીઅશુદ્ધિઓ,પ્રદૂષણદૂરકરીમહત્ત્વપૂર્ણઊર્જાવધારેછે.
‘એસા હી વે યજ્ઞ્યો યો અયામ પવતે ઈદમ સર્વમ પુનતી, તસ્મદેવ ઈવા યજ્ઞહ’
વૈદિકકૃષિનોપાયાનોસિદ્ધાંતકુદરતીચક્રસાથેતાલમેલઅથવાસમતોલનનોછે.દા.ત.પંચમહાભૂત(પૃથ્વી,આકાશ,પાણી,અગ્નિઅનેવાયુ)વૈદિકરૂષિઓગાયનેમાતાતરીકેરાખતાજેમાંથીમળતાદૂધ,ઘી,ગૌમૂત્ર,દહીંતેમજછાણઆપંચગુણીપદાર્થોનુંઔષધિમહત્ત્વઆયુર્વેદમાંવિસ્તૃતરીતેવર્ણવેલછે.વૈદિકકૃષિ પદ્ધતિમાંઅનેકખેતીપદ્ધતિનોસમાવેશથાયછેએમાંથીસૌથીઅગત્યનીવૈદિકકૃષિપદ્ધતિછેઅગ્નિહોત્રખેતી.
અગ્નિહોત્ર એટલે શું?
પ્રાચીનવિજ્ઞાનમાંયજ્ઞદ્વારાવાતાવરણનેશુદ્ધઅનેસ્વસ્થરાખવાનીએકમાત્રપદ્ધતિછેકેજેમાંસ્થાનિકસૂર્યોદયઅનેસૂર્યાસ્તસમયેનાનાપીરામિડપાત્રમાંગાયનાછાણાલઈઘીઅનેચોખાનીઆહૂતિ આપવામાંઆવેછેજેનાથીવૈશ્વિકઊર્જાએકત્રિતથઈવાતાવરણમાંઉત્સર્જનથાયછે.
અગ્નિહોત્ર ફાર્મિગ પદ્ધતિ શું છે?
યજ્ઞપદ્ધતિસાથેખેતીકરવામાંઆવેતેનેઅગ્નિહોત્રફાર્મિંગકહેવામાંઆવેછે.આપદ્ધતિમાંખેતરમાંખેડવું.રોપણીકરવી,કાપણીકરવીકેનવાઅનાજનોસંગ્રહકરવોઆબધાજખેતીકાર્યોયજ્ઞઅનેમંત્રોનાપઠનદ્વારાકરવામાંઆવેછે.
અગ્નિહોત્રમાંમુખ્યત્વેબેશક્તિઓનો(ભૌતિકદુનિયામાં)સમાવેશકરવામાંઆવે છે.અગ્નિઅનેધ્વની,અગ્નિહોત્રકૃષિએકમાત્રપદ્ધતિછેકેજેમાંબંનેશક્તિનોસમન્વયથાયછે.એટલેજકુદરતીખેતીસાથેમદદરૂપએવીઅગ્નિહોત્રકૃષિપદ્ધતિનાઉપયોગથીજેપરિણામમળશેતેઅનેકઘણુંવધારેછે,તેનોઅનુભવથશે.
અગ્નિહોત્ર ખેતી પદ્ધતિઓ વપરાતી વસ્તુઓ:
(૧) અગ્નિહોત્રનો સમય:અગ્નિહોત્રસ્થાનિકસૂર્યોદયઅનેસૂર્યાસ્તસમયેકરવામાંઆવેછે.સૂર્યાસ્તસમયેમહત્ત્વનુંનૈસર્ગિકતાલચક્ર(Rhythm)હોયછે તે સમયેબ્રહ્માડીકવૈશ્વિક ઊર્જાનું (Cosmic energy)પૃથ્વીનાવાતાવરણમાંવધુપ્રમાણમાંઆવેછે.જેથીઅગ્નિહોત્રવિધિતેસમયેકરવીએઆધારભુત બનેછે.(નોંધ:સ્થાનિકસૂર્યોદયઅનેસૂર્યાસ્તટાઈમટેબલનીમાહિતીહવેતોનેટઓનલાઈનઉપરપરઉપલબ્ધછે.
દા.ત.www.agnihotraindia.comwww.homatherapyindia.comwww.agnihotra.org
(૨) ગોમય/ગાયના છાણા:અગ્નિહોત્રમાટેહંમેશાગૌવંશ(દેશી)નાછાણમાંથીતૈયારકરેલાછાણાનોઉપયોગકરવો.
(૩) અક્ષત/ચોખા :આહૂતિમાટેબેચપટીવચ્ચેરહેએટલાસજીવખેતીથીઉત્પાદિતઅનેપોલિશવગરનાચોખાનોઉપયોગકરવો(નોંધ:સજીવખેતીકરતાખેડૂતોપાસેથી અથવાઓનલાઈનપણઉપલબ્ધછે)
(૪) ગાયનું ઘી :દેશીગાયનાઘીનોજઅગ્નિહોત્રમાંઉપયોગકરવો.અન્યકોઈપણપ્રકારનાઘીનોઉપયોગકરવોનહી.ધીમાંરહેલઔષધીગુણધર્મો(છોડમાટેજરૂરીએવાએમિનોએસિડ,ફેટીપદાર્થોવગેરે)નુંદહનથઈસૂક્ષ્મ તરંગનાસ્વરૂપેઝડપથીપ્રસરેછેઅનેઘીનાજવલનનાઅમૃતપરિણામહોવાથીતેનેઅમૃતનાભીકહેછે.નોંધ:અગ્નિપ્રગટાવવામાટેકેરોસીનજેવાપદાર્થોનોઉપયોગનકરવોતેનીજગ્યાએઘીનીદિવેટબનાવીઅથવાભીમસેનીકપૂર(દેશીકપૂર)નોઉપયોગકરવો.
(૫) અગ્નિહોત્ર પાત્ર (ફૂડ) :તાંબાનું (દશાંગુલી) અથવામાટીનુંઊધાપરીમિડઆકારવાળાપાત્રનોઉપયોગ કરવો. પીરામિડ આકાર હોવાથી પાત્રના કેન્દ્રસ્થાને સૂક્ષ્મ |ઊર્જા,વૈશ્વિકઊર્જાઅનેવિધુતચુંબકીયઊર્જાએકત્રથાય છેઅનેઉત્સર્જનથાયછે.
તાંબુએધાતુશાસ્ત્રમાંમહત્ત્વપૂર્ણમાનવામાંઆવેછેઅનેતેવિધુતચુંબકીયશક્તિનુંઉત્તમસુવાહકછે.(નોંધ:૧૦૦%ગુણવત્તાનુંતાંબાનુંપાત્રહોવુંજરૂરીછે.લોહચુંબકથીચકાસવુંઅથવાભરોસાપાત્રજગ્યાએથીલેવું હવેતોઓનલાઈનઉપલબ્ધહોયછે.)
(૬) અગ્નિહોત્ર મંત્ર :
સૂર્યોદયસમયે:ઓમસૂર્યાયસ્વાહા,ઈદમસૂર્યાયનમમ
પ્રજાપતયેસ્વાહા,ઈદમપ્રજાપતયેઈદમનમમ
સૂર્યાસ્તસમયે:ઓમઅગ્નએસ્વાહા,ઈદમઅગ્નએઈદમનમમ
પ્રજાપતયે સ્વાહા,ઈદમપ્રજાપતયેઈદમનમમ
અગ્નિહોત્ર કરવાની પદ્ધતિ: સૂર્યોદયઅનેસૂર્યાસ્તપહેલાંલગભગ૫થી૧૦મિનિટઅગાઉઅગ્નિહોત્રપાત્રમાંગોવંશનાસૂકાછાણામૂકીતૈયારરાખવુંત્યારબાદગાયનાઘીમાંભીંજવેલદિવેટઅથવાભીમસેનીકપૂર(દશીકપૂર)નામાધ્યમથીઅગ્નિપ્રજવલિતકરવી.ત્યારબાદસ્થાનિકસૂર્યોદયકેસૂર્યાસ્થ(અગ્નિહોત્ર)સમયેનાનીતાંબાનીવાટકીકેડાબાહાથનીહથેળીમાંબેચપટીચોખામાં૫થી૭ટીપાઘીમાંમસળીઅગ્નિહોત્રમંત્રનોઉચ્ચારકરીઆહૂતિઆપવી.આહૂતિભસ્મથાયત્યાંસુધીશાંતબેસી રહેવું.
અગ્નિહોત્રખેતીપદ્ધતિકઈરીતેકામકરે:

વરાળરૂપી પદાર્થોનું અસ્થિકરણ (છાણમાંથી) : અગ્નિહોત્રપ્રક્રિયાદરમ્યાનકુંડમાંતાપમાનરપ૦°થી૬00° સે.હોયછેજ્યારેજયોતનું તાપમાન૧૨૦૦° થી ૧૩00° સે. જોવા મળે છે અગ્નિહોત્ર દરમ્યાન અસ્થિર પદાર્થોનું દહન થતાં આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. તથા છાણમાં રહેતા સેલ્યુલોઝ અને બીજા કાર્બોહાઈડ્રેટ પદાર્થોનું દહન થતા તેમાંથી પુષ્કળ પ્રમાણમાં થાયમોલ, યુજીનોલ, પાઈનેન, નોલા, એમોનિયા, ઈન્ડાલ, ફોર્મલીન તથા બધાના મિશ્રણથી નવા વાયુઓ ઉત્પન્ન થઈ આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. જેથી ઔષધિય તથા પોષણ તત્વોમાં નોંધપાત્ર વધારો થાય છે. અગ્નિહોત્ર દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ધૂમાડો થતાં આસપાસના વાતાવરણમાં જીવાત દૂર ભાગે છે અને છોડ શુદ્ધ વાતાવરણમાં ઉછેરે છે.
ફેટી પદાર્થો (ઘી)નું દહન : ઘીનું અગ્નિહોત્રમાં દહન થતાં ગ્લિસરોલમાંથી એસીટોન, પાયરૂવેટઆલ્ડિહાઈડ અને ગ્લાયોકસાલ વગેરે છૂટા પડે છે. આમ ઘીમાં દહનથી મિથેનોલ, ઈથેનોલ, ફોર્માલ્ડિહાઈડ, એસીટાલ્ડીહાઈડ, ફોર્મિક એસિડ અને એસીટિક એસિડ વાયુઓ ઉત્પન્ન થાય છે. ગાયનું ઘી એક ટોનિક તરીકેનું કામ કરે છે. પૃથ્વી પરના તમામ જીવોના સ્વાશ્ય અને શક્તિ આપનારું અને ખેતરના વાતાવરણને શુદ્ધ કરી પૌષ્ટિક તત્વો પૂરા પાડે છે.
ફોટો રસાયણિક પ્રક્રિયા : અગ્નિહોત્રમાંઅસ્થિરપદાર્થોનુંદહનથયાબાદવાતાવરણમાંપ્રસરેછેઅનેતેસમયેસૂર્યનીહાજરીમાંફરીથીફોટોરસાયણિકપ્રક્રિયાથતાંઅસ્ટ્રાવાયોલેટઅનેટૂંકીતરંગલંબાઈવાળાતરંગોમાંફેરફારથાયછેઅનેજમીનઉપરઆવેછેઅનેવાતાવરણમાંકાર્બનડાઓકસાઈડ(CO2)ઘટાડીશુદ્ધઓક્સિજન(O2)નુંપ્રમાણવધારેછેજેનીચેનીપ્રક્રિયામાંમુજબનીજોવામળેછેજેથીખેતરનાવાતાવરણમાંશુદ્ધિકરણથાયછે.
CO2 + H2O + 112,000 cal = HCHO = O2
જેથીઅગ્નિહોત્રએએકસ્પષ્ટઆગ,ગરમીઅનેચૂંબકીયતાકાતનેજોડતીકડીછેજેનાઉંધાપીરામિડઆકારવાળાપાત્રમાંવૈશ્વિકઊર્જાએકત્રિતથાયછેઅનેઆસપાસનાવાતાવરણમાંવિસર્જનપામેછે.
અગ્નિહોત્ર મંત્રનું રટણ :
અગ્નિહોત્રમાંબેભૌતિક શક્તિનોસમન્વયથાયછેઅગ્નિઅનેધ્વનિ.અગ્નિઉપરમુજબનીપ્રક્રિયામાંથીઉત્પન્નથાયછેઅનેબીજીઅગત્યનીભૌતિકશક્તિછેધ્વનિજેમાત્રઅગ્નિહોત્રમંત્રનારટણથીઉત્પન્નથાયછેઅનેતેસ્પંદન(વાઈબ્રેશન)વાતાવરણમાંપ્રસરેછેઅનેછોડનેપ્રફૂલ્લિતતથાબળવાનરાખેછે.અગ્નિહોત્રખેતીપદ્ધતિનાફાયદા:
અગ્નિહોત્ર ભસ્મના ફાયદા : (૧) બીજ માવજત: એકકિલોબિયારણનેઉપરોકત૪૦૦મિ.લિ.ગૌમૂત્રઅનેપ૦ ગ્રામદેશીગાયનુંતાજૂછાણમાંબે–ત્રણકલાકપલાળીછાયડામાંસૂકવવું.ત્યારબાદ૧૦૦ગ્રામઅગ્નિહોત્રભસ્મનુંબિયારણઉપરડસ્ટિગકરવું.જયારે ધરૂનેમાવજત આપવાનીહોયત્યારે૨લિટરગૌમૂત્રમાં૩૦૦ગ્રામઅગ્નિહોત્રભસ્મમિશ્રકરીએકકલાકહલાવવુંત્યારબાદધરૂનામૂળ૫મિનિટડૂબાડીરોપણીકરવી.

(ર) જમીનની માવજત: ગૌવંશનુંછાણ,ગાયનુંઘી,ચોખા,અગ્નિઅનેમંત્રોનીવૈશ્વિકઊર્જાથીતૈયારથતીભસ્મમાં૯૭%ફોસ્ફરસપિન્ટોકસાઈડ,ર.રૂરપોટાશઅને.૩નાઈટ્રોજનહોયછેજેથીપાણીઆપ્યાપછીભસ્મનુંડસ્ટિગકરવાથીપોષકતત્વોનીપૂર્તતાથાયછેઅનેશુદ્ધપ્રાકૃતિકઅનેપ્રભાવશાળીખાતરમળીરહેછે.

(૩) ક્ષારીય પાણીની માવજત: પાણીમાંક્ષારનુંપ્રમાણઘટાડવામાટેદરરોજ૨.૫–૫.૦ગ્રામઅગ્નિહોત્રભસ્મને૧લિટરપાણીમાંમિશ્રણકરીટ્યૂબવેલઅથવાખુલ્લાકૂવામાંઆપવાથીપાણીમાંક્ષાર(EC)ઘટેછેતથાpHમાંતટસ્થીકરણથાય છેજેનેકારણેપાણીનીગુણવત્તામાંસુધારોજાયછે.
સૂર્યાસ્તઅનેસૂર્યોદયએમબંનેસમયેઅગ્નિહોત્રકરતાંવાતાવરણમાંવૈશ્વિકઊર્જાનુંઆવરણહમેશાબનીરહેછેઅનેવાતાવરણનીશુદ્ધતાજળવાઈરહેછે.આપોષ્ટિકતત્વોથીભરેલાવાતાવરણથીછોડતેમનીવૃદ્ધિઅનેપોષણમાટેઅનુકુળઆવરણતૈયારથાયછે.આવાવાતાવરણમાંબીજનુંઅંકુરણઅનેવૃદ્ધિઝડપીબનેછેતથાફળબનવામાટેજરૂરીપરાગરજનીગુણવત્તાપણસુધારેછે.
અગ્નિહોત્રવાતાવરણમાંવિકસિત છોડનાપાનનીફરતેએકવિશિષ્ટપ્રકારનાંસ્પંદનોઅનેફાયદાકારકતત્વોવાળુસૂક્ષ્મતરંગોનુંવલયતૈયાર થાયછેજેમાંછોડઆવલયમાંથીસતતપોતાનીવૃદ્ધિમાટેનીપ્રક્રિયાઝડપીબનેછે.આવશ્યકપોષકતત્વોનુંશોષણકરીકસદારપાકખેતરમાંતૈયારથાયછે.ફળોઅનેઅનાજનોસ્વાદપણમીઠોઅનેવારંવારખાવાનુંમનથાયતેવોબનેછે.અગ્નિહોત્રમાંદહનથનારગાયનાઘીઅનેમંત્રોનાતરંગોનેલીધેઆપરિણામઆવેછેએમકહીશકાય.આવાવાતાવરણમાંછોડઅન્નઘટકવધુતૃપ્તિદાયકઅનેસ્વાથ્યવર્ધકબનેછે.
‘અગ્નિહોત્ર ખેતી પદ્ધતિ છોડના વાતાવરણને શુદ્ધ બનાવે છે
શુદ્ધ વાતાવરણ મનુષ્યના આરોગ્યને સુધારશે”
વેદએમાનવજાતિમાટેનોઅતિપ્રાચીનજ્ઞાનનોભંડારછે.વેદશબ્દસંસ્કૃતશબ્દ‘વિદ‘ધાતુપરથીતૈયારથયેલછેજેનોઅર્થથાયછે“જ્ઞાન”.મનુષ્યઅનેકુદરતીચક્રઆબન્નેનોસમતોલઅનેસુખમય પારસ્પરિકસંબંધવેદોમાંવર્ણવેલછે.ઋગ્વદ,કૃષિપરાશર,અગ્નિપુરાણ,વૃક્ષઆયુર્વેદાવગેરેગ્રંથોમાંથીવૈદિકકૃષિ(ખેતી)નીવિશેષમાહિતીનુંવર્ણનકરવામાંઆવેલુંછે.
“ક્રમિસ્યમી વ્રત્સીસ્યમી યજ્ઞેન કલ્પતમ’
યજુર્વેદમાંસ્ત્રોતનંબર૧થી૨૯,પ્રકરણ૧૮માંયજ્ઞનુંવર્ણનથયેલુંછેકેયજ્ઞનેખેતી,ભૌતિક,માનસિક,આધ્યાત્મિકઅનેબૌદ્ધિકપ્રગતિનોમૂળભૂતપાયાનોએકમછે.યજ્ઞએવનસ્પતિસમુદાયમાંસમૃદ્ધિનોસ્ત્રોતછેતથાસારાસ્વસ્થઅનેશુદ્ધવાતાવરણનોરક્ષકગણવામાંઆવેછે.
ચંન્દોગ્યઉપનિષદમાંસૂક્ષ્મવાતાવરણઅનેવાતાવરણીયપ્રદૂષણોદૂરકરવાનુંવર્ણનકરેલુંછેદા.ત.નીચેનાસ્તોત્રમુજબયજ્ઞબધીઅશુદ્ધિઓ,પ્રદૂષણદૂરકરીમહત્ત્વપૂર્ણઊર્જાવધારેછે.
‘એસા હી વે યજ્ઞ્યો યો અયામ પવતે ઈદમ સર્વમ પુનતી, તસ્મદેવ ઈવા યજ્ઞહ’
વૈદિકકૃષિનોપાયાનોસિદ્ધાંતકુદરતીચક્રસાથેતાલમેલઅથવાસમતોલનનોછે.દા.ત.પંચમહાભૂત(પૃથ્વી,આકાશ,પાણી,અગ્નિઅનેવાયુ)વૈદિકરૂષિઓગાયનેમાતાતરીકેરાખતાજેમાંથીમળતાદૂધ,ઘી,ગૌમૂત્ર,દહીંતેમજછાણઆપંચગુણીપદાર્થોનુંઔષધિમહત્ત્વઆયુર્વેદમાંવિસ્તૃતરીતેવર્ણવેલછે.વૈદિકકૃષિ પદ્ધતિમાંઅનેકખેતીપદ્ધતિનોસમાવેશથાયછેએમાંથીસૌથીઅગત્યનીવૈદિકકૃષિપદ્ધતિછેઅગ્નિહોત્રખેતી.
અગ્નિહોત્ર એટલે શું?
પ્રાચીનવિજ્ઞાનમાંયજ્ઞદ્વારાવાતાવરણનેશુદ્ધઅનેસ્વસ્થરાખવાનીએકમાત્રપદ્ધતિછેકેજેમાંસ્થાનિકસૂર્યોદયઅનેસૂર્યાસ્તસમયેનાનાપીરામિડપાત્રમાંગાયનાછાણાલઈઘીઅનેચોખાનીઆહૂતિ આપવામાંઆવેછેજેનાથીવૈશ્વિકઊર્જાએકત્રિતથઈવાતાવરણમાંઉત્સર્જનથાયછે.
અગ્નિહોત્ર ફાર્મિગ પદ્ધતિ શું છે?
યજ્ઞપદ્ધતિસાથેખેતીકરવામાંઆવેતેનેઅગ્નિહોત્રફાર્મિંગકહેવામાંઆવેછે.આપદ્ધતિમાંખેતરમાંખેડવું.રોપણીકરવી,કાપણીકરવીકેનવાઅનાજનોસંગ્રહકરવોઆબધાજખેતીકાર્યોયજ્ઞઅનેમંત્રોનાપઠનદ્વારાકરવામાંઆવેછે.
અગ્નિહોત્રમાંમુખ્યત્વેબેશક્તિઓનો(ભૌતિકદુનિયામાં)સમાવેશકરવામાંઆવે છે.અગ્નિઅનેધ્વની,અગ્નિહોત્રકૃષિએકમાત્રપદ્ધતિછેકેજેમાંબંનેશક્તિનોસમન્વયથાયછે.એટલેજકુદરતીખેતીસાથેમદદરૂપએવીઅગ્નિહોત્રકૃષિપદ્ધતિનાઉપયોગથીજેપરિણામમળશેતેઅનેકઘણુંવધારેછે,તેનોઅનુભવથશે.
અગ્નિહોત્ર ખેતી પદ્ધતિઓ વપરાતી વસ્તુઓ:
(૧) અગ્નિહોત્રનો સમય:અગ્નિહોત્રસ્થાનિકસૂર્યોદયઅનેસૂર્યાસ્તસમયેકરવામાંઆવેછે.સૂર્યાસ્તસમયેમહત્ત્વનુંનૈસર્ગિકતાલચક્ર(Rhythm)હોયછે તે સમયેબ્રહ્માડીકવૈશ્વિક ઊર્જાનું (Cosmic energy)પૃથ્વીનાવાતાવરણમાંવધુપ્રમાણમાંઆવેછે.જેથીઅગ્નિહોત્રવિધિતેસમયેકરવીએઆધારભુત બનેછે.(નોંધ:સ્થાનિકસૂર્યોદયઅનેસૂર્યાસ્તટાઈમટેબલનીમાહિતીહવેતોનેટઓનલાઈનઉપરપરઉપલબ્ધછે.
દા.ત.www.agnihotraindia.comwww.homatherapyindia.comwww.agnihotra.org
(૨) ગોમય/ગાયના છાણા:અગ્નિહોત્રમાટેહંમેશાગૌવંશ(દેશી)નાછાણમાંથીતૈયારકરેલાછાણાનોઉપયોગકરવો.
(૩) અક્ષત/ચોખા :આહૂતિમાટેબેચપટીવચ્ચેરહેએટલાસજીવખેતીથીઉત્પાદિતઅનેપોલિશવગરનાચોખાનોઉપયોગકરવો(નોંધ:સજીવખેતીકરતાખેડૂતોપાસેથી અથવાઓનલાઈનપણઉપલબ્ધછે)
(૪) ગાયનું ઘી :દેશીગાયનાઘીનોજઅગ્નિહોત્રમાંઉપયોગકરવો.અન્યકોઈપણપ્રકારનાઘીનોઉપયોગકરવોનહી.ધીમાંરહેલઔષધીગુણધર્મો(છોડમાટેજરૂરીએવાએમિનોએસિડ,ફેટીપદાર્થોવગેરે)નુંદહનથઈસૂક્ષ્મ તરંગનાસ્વરૂપેઝડપથીપ્રસરેછેઅનેઘીનાજવલનનાઅમૃતપરિણામહોવાથીતેનેઅમૃતનાભીકહેછે.નોંધ:અગ્નિપ્રગટાવવામાટેકેરોસીનજેવાપદાર્થોનોઉપયોગનકરવોતેનીજગ્યાએઘીનીદિવેટબનાવીઅથવાભીમસેનીકપૂર(દેશીકપૂર)નોઉપયોગકરવો.
(૫) અગ્નિહોત્ર પાત્ર (ફૂડ) :તાંબાનું (દશાંગુલી) અથવામાટીનુંઊધાપરીમિડઆકારવાળાપાત્રનોઉપયોગ કરવો. પીરામિડ આકાર હોવાથી પાત્રના કેન્દ્રસ્થાને સૂક્ષ્મ |ઊર્જા,વૈશ્વિકઊર્જાઅનેવિધુતચુંબકીયઊર્જાએકત્રથાય છેઅનેઉત્સર્જનથાયછે.
તાંબુએધાતુશાસ્ત્રમાંમહત્ત્વપૂર્ણમાનવામાંઆવેછેઅનેતેવિધુતચુંબકીયશક્તિનુંઉત્તમસુવાહકછે.(નોંધ:૧૦૦%ગુણવત્તાનુંતાંબાનુંપાત્રહોવુંજરૂરીછે.લોહચુંબકથીચકાસવુંઅથવાભરોસાપાત્રજગ્યાએથીલેવું હવેતોઓનલાઈનઉપલબ્ધહોયછે.)
(૬) અગ્નિહોત્ર મંત્ર :
સૂર્યોદયસમયે:ઓમસૂર્યાયસ્વાહા,ઈદમસૂર્યાયનમમ
પ્રજાપતયેસ્વાહા,ઈદમપ્રજાપતયેઈદમનમમ
સૂર્યાસ્તસમયે:ઓમઅગ્નએસ્વાહા,ઈદમઅગ્નએઈદમનમમ
પ્રજાપતયે સ્વાહા,ઈદમપ્રજાપતયેઈદમનમમ
અગ્નિહોત્ર કરવાની પદ્ધતિ: સૂર્યોદયઅનેસૂર્યાસ્તપહેલાંલગભગ૫થી૧૦મિનિટઅગાઉઅગ્નિહોત્રપાત્રમાંગોવંશનાસૂકાછાણામૂકીતૈયારરાખવુંત્યારબાદગાયનાઘીમાંભીંજવેલદિવેટઅથવાભીમસેનીકપૂર(દશીકપૂર)નામાધ્યમથીઅગ્નિપ્રજવલિતકરવી.ત્યારબાદસ્થાનિકસૂર્યોદયકેસૂર્યાસ્થ(અગ્નિહોત્ર)સમયેનાનીતાંબાનીવાટકીકેડાબાહાથનીહથેળીમાંબેચપટીચોખામાં૫થી૭ટીપાઘીમાંમસળીઅગ્નિહોત્રમંત્રનોઉચ્ચારકરીઆહૂતિઆપવી.આહૂતિભસ્મથાયત્યાંસુધીશાંતબેસી રહેવું.
અગ્નિહોત્રખેતીપદ્ધતિકઈરીતેકામકરે:

વરાળરૂપી પદાર્થોનું અસ્થિકરણ (છાણમાંથી) : અગ્નિહોત્રપ્રક્રિયાદરમ્યાનકુંડમાંતાપમાનરપ૦°થી૬00° સે.હોયછેજ્યારેજયોતનું તાપમાન૧૨૦૦° થી ૧૩00° સે. જોવા મળે છે અગ્નિહોત્ર દરમ્યાન અસ્થિર પદાર્થોનું દહન થતાં આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. તથા છાણમાં રહેતા સેલ્યુલોઝ અને બીજા કાર્બોહાઈડ્રેટ પદાર્થોનું દહન થતા તેમાંથી પુષ્કળ પ્રમાણમાં થાયમોલ, યુજીનોલ, પાઈનેન, નોલા, એમોનિયા, ઈન્ડાલ, ફોર્મલીન તથા બધાના મિશ્રણથી નવા વાયુઓ ઉત્પન્ન થઈ આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. જેથી ઔષધિય તથા પોષણ તત્વોમાં નોંધપાત્ર વધારો થાય છે. અગ્નિહોત્ર દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં ધૂમાડો થતાં આસપાસના વાતાવરણમાં જીવાત દૂર ભાગે છે અને છોડ શુદ્ધ વાતાવરણમાં ઉછેરે છે.
ફેટી પદાર્થો (ઘી)નું દહન : ઘીનું અગ્નિહોત્રમાં દહન થતાં ગ્લિસરોલમાંથી એસીટોન, પાયરૂવેટઆલ્ડિહાઈડ અને ગ્લાયોકસાલ વગેરે છૂટા પડે છે. આમ ઘીમાં દહનથી મિથેનોલ, ઈથેનોલ, ફોર્માલ્ડિહાઈડ, એસીટાલ્ડીહાઈડ, ફોર્મિક એસિડ અને એસીટિક એસિડ વાયુઓ ઉત્પન્ન થાય છે. ગાયનું ઘી એક ટોનિક તરીકેનું કામ કરે છે. પૃથ્વી પરના તમામ જીવોના સ્વાશ્ય અને શક્તિ આપનારું અને ખેતરના વાતાવરણને શુદ્ધ કરી પૌષ્ટિક તત્વો પૂરા પાડે છે.
ફોટો રસાયણિક પ્રક્રિયા : અગ્નિહોત્રમાંઅસ્થિરપદાર્થોનુંદહનથયાબાદવાતાવરણમાંપ્રસરેછેઅનેતેસમયેસૂર્યનીહાજરીમાંફરીથીફોટોરસાયણિકપ્રક્રિયાથતાંઅસ્ટ્રાવાયોલેટઅનેટૂંકીતરંગલંબાઈવાળાતરંગોમાંફેરફારથાયછેઅનેજમીનઉપરઆવેછેઅનેવાતાવરણમાંકાર્બનડાઓકસાઈડ(Co2)ઘટાડીશુદ્ધઓક્સિજન(92)નુંપ્રમાણવધારેછેજેનીચેનીપ્રક્રિયામાંમુજબનીજોવામળેછેજેથીખેતરનાવાતાવરણમાંશુદ્ધિકરણથાયછે.
CO2 + H2O + 112,000 cal = HCHO = O2
જેથીઅગ્નિહોત્રએએકસ્પષ્ટઆગ,ગરમીઅનેચૂંબકીયતાકાતનેજોડતીકડીછેજેનાઉંધાપીરામિડઆકારવાળાપાત્રમાંવૈશ્વિકઊર્જાએકત્રિતથાયછેઅનેઆસપાસનાવાતાવરણમાંવિસર્જનપામેછે.
અગ્નિહોત્ર મંત્રનું રટણ :
અગ્નિહોત્રમાંબેભૌતિક શક્તિનોસમન્વયથાયછેઅગ્નિઅનેધ્વનિ.અગ્નિઉપરમુજબનીપ્રક્રિયામાંથીઉત્પન્નથાયછેઅનેબીજીઅગત્યનીભૌતિકશક્તિછેધ્વનિજેમાત્રઅગ્નિહોત્રમંત્રનારટણથીઉત્પન્નથાયછેઅનેતેસ્પંદન(વાઈબ્રેશન)વાતાવરણમાંપ્રસરેછેઅનેછોડનેપ્રફૂલ્લિતતથાબળવાનરાખેછે.અગ્નિહોત્રખેતીપદ્ધતિનાફાયદા:
અગ્નિહોત્ર ભસ્મના ફાયદા : (૧) બીજ માવજત: એકકિલોબિયારણનેઉપરોકત૪૦૦મિ.લિ.ગૌમૂત્રઅનેપ૦ ગ્રામદેશીગાયનુંતાજૂછાણમાંબે–ત્રણકલાકપલાળીછાયડામાંસૂકવવું.ત્યારબાદ૧૦૦ગ્રામઅગ્નિહોત્રભસ્મનુંબિયારણઉપરડસ્ટિગકરવું.જયારે ધરૂનેમાવજત આપવાનીહોયત્યારે૨લિટરગૌમૂત્રમાં૩૦૦ગ્રામઅગ્નિહોત્રભસ્મમિશ્રકરીએકકલાકહલાવવુંત્યારબાદધરૂનામૂળ૫મિનિટડૂબાડીરોપણીકરવી.

(ર) જમીનની માવજત: ગૌવંશનુંછાણ,ગાયનુંઘી,ચોખા,અગ્નિઅનેમંત્રોનીવૈશ્વિકઊર્જાથીતૈયારથતીભસ્મમાં૯૭%ફોસ્ફરસપિન્ટોકસાઈડ,ર.રૂરપોટાશઅને.૩નાઈટ્રોજનહોયછેજેથીપાણીઆપ્યાપછીભસ્મનુંડસ્ટિગકરવાથીપોષકતત્વોનીપૂર્તતાથાયછેઅનેશુદ્ધપ્રાકૃતિકઅનેપ્રભાવશાળીખાતરમળીરહેછે.

(૩) ક્ષારીય પાણીની માવજત: પાણીમાંક્ષારનુંપ્રમાણઘટાડવામાટેદરરોજ૨.૫–૫.૦ગ્રામઅગ્નિહોત્રભસ્મને૧લિટરપાણીમાંમિશ્રણકરીટ્યૂબવેલઅથવાખુલ્લાકૂવામાંઆપવાથીપાણીમાંક્ષાર(EC)ઘટેછેતથાpHમાંતટસ્થીકરણથાય છેજેનેકારણેપાણીનીગુણવત્તામાંસુધારોજાયછે.
સૂર્યાસ્તઅનેસૂર્યોદયએમબંનેસમયેઅગ્નિહોત્રકરતાંવાતાવરણમાંવૈશ્વિકઊર્જાનુંઆવરણહમેશાબનીરહેછેઅનેવાતાવરણનીશુદ્ધતાજળવાઈરહેછે.આપોષ્ટિકતત્વોથીભરેલાવાતાવરણથીછોડતેમનીવૃદ્ધિઅનેપોષણમાટેઅનુકુળઆવરણતૈયારથાયછે.આવાવાતાવરણમાંબીજનુંઅંકુરણઅનેવૃદ્ધિઝડપીબનેછેતથાફળબનવામાટેજરૂરીપરાગરજનીગુણવત્તાપણસુધારેછે.
અગ્નિહોત્રવાતાવરણમાંવિકસિત છોડનાપાનનીફરતેએકવિશિષ્ટપ્રકારનાંસ્પંદનોઅનેફાયદાકારકતત્વોવાળુસૂક્ષ્મતરંગોનુંવલયતૈયાર થાયછેજેમાંછોડઆવલયમાંથીસતતપોતાનીવૃદ્ધિમાટેનીપ્રક્રિયાઝડપીબનેછે.આવશ્યકપોષકતત્વોનુંશોષણકરીકસદારપાકખેતરમાંતૈયારથાયછે.ફળોઅનેઅનાજનોસ્વાદપણમીઠોઅનેવારંવારખાવાનુંમનથાયતેવોબનેછે.અગ્નિહોત્રમાંદહનથનારગાયનાઘીઅનેમંત્રોનાતરંગોનેલીધેઆપરિણામઆવેછેએમકહીશકાય.આવાવાતાવરણમાંછોડઅન્નઘટકવધુતૃપ્તિદાયકઅનેસ્વાથ્યવર્ધકબનેછે.
‘અગ્નિહોત્ર ખેતી પદ્ધતિ છોડના વાતાવરણને શુદ્ધ બનાવે છે
શુદ્ધ વાતાવરણ મનુષ્યના આરોગ્યને સુધારશે”