
તમારો સમય સારું અને સાચું કૃષિ જ્ઞાન મેળવવામાં વાપરો
આજે મારે તમને બધાને પૂછવું છે આપણામાંથી કોણ કોણ વોટ્સઅપ વાપરે છે. ? કોણ ખેતીના ફેસબુક ગ્રુપમાં જોડાયેલા છે ? તો વડીલ સહિત લગભગ બધા
આજે મારે તમને બધાને પૂછવું છે આપણામાંથી કોણ કોણ વોટ્સઅપ વાપરે છે. ? કોણ ખેતીના ફેસબુક ગ્રુપમાં જોડાયેલા છે ? તો વડીલ સહિત લગભગ બધા
આપણા પાકને જરૂરી ખાતર નાઈટ્રોજન-ફોસ્ફરસ અને પોટાશ પછીનું મહત્વનું તત્વ કોઈ હોય તો તે છે ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ. સલ્ફર બઝારમાં હવે
ડાયફેનથ્યુરોન એ થાયો-યુરિયા જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. તેમજ તે કથીરીનાશક તરીકે પણ કામ કરે છે.
મજબૂત મૂળ, સ્વસ્થ ફૂલો, મજબૂત બીજ અને એકંદર સારા વિકાસ માટે, છોડને ફોસ્ફરસ (P) ની જરૂર હોય છે, જે એક આવશ્યક પોષક તત્વ છે. ફોસ્ફરસની
અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે
મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું તું, તેમાં ફૂલ વેલા આવ્યા, એકી સાથે ફ્લાવરીંગ આવ્યું, અને ખાસ કરી ને વાયરસ સામે પ્રતિકારક હોવાથી
ડ્રેગનફ્રૂટમાં પરાગનયન કરવાથી ફાયદો થાય.
શાકભાજીમાં મંડપથી થતા ફાયદાઓ
યુરિયા પ્રક્રિયા દ્વારા ઘાસચારાની ગુણવત્તા વધારવા
ઘાસચારામાં રહેલ ઝેરી તત્વોની પશુઓને કેમ બચાવવા.
પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા
૧૫મી જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા કે,…♦
અલ્ટીમેટ કપાસના જીંડવા એકદમ સિરીઝમાં લાગે છે અને ખુલવામાં બહુ સારું અને વીણવામાં પણ સરળ છે આ વર્ષે આ ખરાબ વાતાવરણમાં આજુબાજુના કપાસ બગડી ગયા હતા પણ આ અલ્ટીમેટ એકદમ લીલોછમ છે
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપની જિંદગીની દરેક પળ સુખમયી બની રહે એવી કૃષિ વિજ્ઞાન તરફ થી આપને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છા.
મારી મરચીના પાંદડા લીલા છે સુકારાના લક્ષણ નથી, પાંદડા ઉપર ટપકા છે તો કયો રોગ હશે? વાંચવા માટે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ
બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com