:બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ.


દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને બધા એગ્રો ઇનપુટસના ઓર્ડર તમે આપી શકશો જે સીધા તમારા ઘરે પહોંચશે ખેડૂતોને મળશે કૃષિ નિષ્ણાંતોની સલાહ જેથી ખેડૂતોનું ઉત્પાદન વધી શકે.

ગુગલ પ્લે સ્ટોર ઉપર દેહાત કિશન એપ્લીકેશન તમારામાં ડાઉનલોડ કરો. રોગ-જીવાત વિશે સોલ્યુશન મેળવો. તેની સેવા તમારા વિસ્તારમાં શરુ થઇ છે કે કેમ તે જાણો વધુ વિગત માટે ફોન કરો ૧૮૦૦ ૧૦૩૬ ૧૧૦ વોટ્સઅપથી જોડાવા માટે ૮૫૦૬૯ ૦૯૦૯૫

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક

સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સૂક્ષ્મતત્વોની પૂર્તિ માટે શું કરવું?

છાણિયા કે દેશી ખાતરોમાં આ સૂક્ષ્મ તત્વો વતા ઓછા પ્રમાણમાં હોય છે. દેશી ખાતર અથવા તેની અવેજીમાં એરંડીનો ખોળ વાપરવો જોઈએ. ખેત આડ પેદાશ ખાસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં ધરૂનો કોલાટ/પીળીયો (લોહ તત્વની ઊણપ)

આ રોગ ધરૂવાડીયામાં આવે જ નહી તે માટે સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયુ ખાતર, દિવેલીનો ખોળ વગેરે જમીનમાં અવશ્ય નાખવા જેથી જમીનની ભેજ સંગ્રાહક શકિત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ?

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફાર્મ ઈન્પુટ : 11મુ એગ્રી એશિયા પ્રદર્શન -2022

સંરક્ષિત ખેતીમાં લોકોની રુચિ અને ગ્રોઇટના સંરક્ષિત ખેતી ઉત્પાદનો અને તકનીકો વિશેની લોકોની જાગૃકતા વધુ પ્રોત્સાહક છે સૌથી સારી વાત એ છે કે અમે એવા કેહદુંતો સુધી પહોંચી શક્યા જેઓ ખેતીમાં નવી તકનીકનો ઉપયોગ કરી આવક વધારવા માંગે છે…. વધુ માહિતી માટે કંપની સાથે સીધો સંપર્ક કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આવતા વર્ષે નું ક્યુ વાવવું ? તે સમજો.

કપાસના પાકના વાવડ લૈયે આ વર્ષે બોલગાર્ડ 2 કપાસનું વર્ષ ગણી શકાય, આવતા વર્ષે કપાસનું વર્ષ હશે તેવું બધા કહે છે ત્યારે આવતા વર્ષે કપાસનું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભુકારૂપ

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની કીટનાશક દવોઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની ડૂંખ અને કોરી ખાનારી ઇયળ

એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 25 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો સૂકારો અને મૂળનો :

 કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.  

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નીંદણનાશક ઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તાંબાના સળિયાની મદદથી ભૂજળ માપણી :

૨ થી ૩ મી.મી. જાડાઈના દોઢ પોણા બે ફૂટ લાંબા મુઠ્ઠીમાં હાથાની જેમ પકડી શકાય તેટલી લંબાઈના કાટખુણિયા સળિયા બે હાથમાં એકબીજાને સમાંતર રહે તે

વધુ વાંચવા અહીં ક્લિક કરો