મધમાખી ન હોય તો અનાજ પેદા ન થાય તે ઘણે અંશે સાચું છે કારણ કે આપણા પાકોમાં ફલીનીકરણ મધમાખી દ્વારા, પવન દ્વારા અને કૃત્રિમ રીતે હાલમાં થાય છે. આપણને ખબર છે કે પશુઓમાં આજકાલ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે તેવી જ રીતે જયારે મધમાખી ઘટી રહી છે ત્યારે વૈજ્ઞાનિકો પોતાની નવી શોધ પરાગનયન માટે કરી રહ્યા છે.

આજે મકાઈ, બટાટા અને બીટનું મૂલ્યવર્ધન કરીને આખા અમેરિકામાં વેચાણ કરતી ખેડૂતોની કંપનીની વાત કરવી છે. વાડીએ આપણે ભઠ્ઠો કરીને સ્વીટકોર્ન, મગફળીના ઓળા પાડીએ તેને વિદેશમાં બાર્બેક્યું કહેવાય…..

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ચુંબકીય પાણીની ટેકનોલોજી શું છે ?

ચુંબકીય પાણીની ટેકનોલોજી શું છે ? છેલ્લા ૩૦ વર્ષોથી રશિયાના પ્રોફેસર યુરી ટેકચેન્કો અને તેમના વૈજ્ઞાનિકોની ટીમે છોડવા ઉપર ચુંબકીય ક્ષેત્રની અસરોના સંશોધનો સાથે ખેતીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો સુકારાનું નિયંત્રણ કરવા શું કરવું ?

આ રોગમાં પાન નીચે લટકી પડે છે. અને પીળા પડતા જોવા મળે છે. આખો છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડને થોડા અઠવાડિયા બાદ કાપવામાં આવે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: થી થતા પાન અને ના ટપકાં

  રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) (૦ અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જથ્થામય સેન્દ્રીય

જથ્થામય સેન્દ્રીય ખાતરો : ખેતરમાં મોટેપાયે જથ્થામાં આપવામાં આવે છે. આવા ખાતરો સામાન્ય રીતે વનસ્પતિના અવશેષો, પશુઓના છાણ, મૂત્ર અથવા ગામ કે શહેરના કચરામાંથી બનાવવામાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની નું નિયંત્રણ માટે શું કરવું ?

 વાડીની સ્વચ્છતા જાળવવી. * પુષ્ટ માખીને આકર્ષીત કરી મારવા માટે ઝેરી પ્રલોભિકાનો ઉપયોગ કરવો. ઝેરી પ્રલોભિકા બનાવવા ૧૦ લિટર પાણીમાં ૪૦૦ ગ્રામ ગોળ ઓગાળવો. એક

વધુ વાંચવા અહીં ક્લિક કરો