મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા
બ્રોકોલીની કાપણી અને ઉત્પાદન
બ્રોકલીમાં ફેરરોપણીના ૪૦ દિવસ પછી કર્ડ આવવાની શરૂઆત થાય છે. અને ૫૫થી ૬૦ દિવસ પછી તે કાપવા લાયક થઈ જાય છે. જયારે માર્કેટમાં વેચવા યોગ્ય
કૃષિ માહિતી : સુરણનું વાવેતર
સુરણ ને “કંદમૂળ પાક ના રાજા’ તરીકે ઓળખવામાં આવે છે. રોપણી બાદ આંખો ફૂટવા માટે ઊંચું ઉષ્ણતામાન હોવું આવશ્યક છે. વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન ગરમ અને
ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી ? તેની હવે વાત કરવી છે ખેતીમાં નવી નવી માહિતી સમયે સમયે આપણે મેળવતી રહેવી પડે એટલે જ
તાપમાનની વાત નીકળી છે તો વધુ પડતા તાપમાન અને ઓછા તાપમાનમાં આપણે વાવેલા બીજ ની ઉગવાની શક્તિ ઘટે છે. દા.ત. કપાસની વાત કરીએ તો ૨૮
ચીઢો-છૈયા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
મરચી સફળવાર્તા : સાગા માર્શલ મરચીમાં નુકશાન ઓછું તેમજ ઉપજ અને ભાવ વધુ મળે છે.
સુરેશભાઈ અકબરી, ગામ : અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ. મો. ન. ૯૯૭૯૫ ૫૪૬૮૧. ચાલુ વર્ષે મેં સાગા માર્શલ મરચીનુ ૩ વીઘામાં વાવેતર કરેલ. આ જાત
ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.
ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ
ખેતીની સમૃઘ્ધની વાત આવે ત્યારે વેલ્યુ એડીશન એટલે કે મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે. દા.ત. તમે આ વર્ષે મરચીનું વાવેતર કર્યું છે
સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે
● ઓર્ગેનિક ખેતી હોય કે ઇનઓર્ગેનિક ખેતી હોય સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે. કુદરતે ધરતીમાં કરોડો ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝૂઆ, અળશિયા વગેરે
મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે.
મારા ગામમાં મરચીનું ઘણું ખરું વાવેતર થાય છે. હું છેલ્લા ઘણા વર્ષથી મરચી વાવું છું જેમાં મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીનું યોગી વેરાઈટી નું વાવેતર
ઋતુ ક્રોપકેરની નિધિ 505 જાતમાં વધુ ડાળીઓ સાથે ખુબ સારો છોડનો વિકાસ થાય છે તેમજ પ્રથમ વીણી ફેર રોપણી પછી ૫૦-૫૫ દિવસે આપે, નિધિ ૫૦૫
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91-281-2229966, 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com