૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે. ગ્રેગોર જોહાન મેન્ડેલ દ્વારા વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને જીનેટિકસ એટલે કે આનુવંશીક ગુણધર્મ બીજી પેઢીમાં ઉતરે છે તેની વાત કરી , આમ જયારે તેણે વાત કરી ત્યારે કોઈ એ તેની વાત પ્રથમ તો સ્વીકારી નહિ પરંતુ જગતને સમજાયું પછી તેને ફાધર ઓફ જિનેટિક્સ તરીકે નવાજ્યા , આ નિયમ મનુષ્યોમાં પણ લાગુ પડે છે.