૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ

૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે. ગ્રેગોર જોહાન મેન્ડેલ દ્વારા વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને જીનેટિકસ એટલે કે આનુવંશીક ગુણધર્મ બીજી પેઢીમાં ઉતરે છે તેની વાત કરી , આમ જયારે તેણે વાત કરી ત્યારે કોઈ એ તેની વાત પ્રથમ તો સ્વીકારી નહિ પરંતુ જગતને સમજાયું પછી તેને ફાધર ઓફ જિનેટિક્સ તરીકે નવાજ્યા , આ નિયમ મનુષ્યોમાં પણ લાગુ પડે છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

માં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી વિશેષાંક: આજ ની કંપની વિશ્વાસ સીડ્સ

કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો. કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો. કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નિધિ 505 જાતમાં ઉત્પાદન ખુબ વધુ આવે છે.

હું મકોડ ભાઈ પટેલ, ગામ: નાગલપર, તા. બોટાદ મો.  99749 53282 મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને મરચું લાબું અને કલર

વધુ વાંચવા અહીં ક્લિક કરો
નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

ખેડૂતોને ખુબ જ ઉપયોગી એવો નિંદામણ નિયંત્રણ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. જો તમારું લવાજમ પૂરું થઇ ગયું હોય તો આજે  તમારું લવાજમ રીન્યુ કરાવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટે ની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

, , અને વેલાવાળા પાન નું નિયંત્રણની રીત

છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. વધુ ઉપદ્રવ વખતે ફેનાઝાક્વિન ૧૦ ઈસી ૧૫ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન રર.૯ એસસી ૧૫ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૫૭

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 10 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મિલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: સોઈલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક

સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મંત્ર : સાવધાન! તમારી 24 કલાક દેખરેખ રખાઈ રહી છે.

‘હું દિલ્હીથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્રારંભિક સ્ટેશન પર મારી બાજુની સીટ અને ચાર અન્ય લાઈન પણ ખાલી હતી. પરંતુ મારા અંદરથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો