તમારા થી કારક ફેલાતા નથીને ? વિચારવું પડશે

ટુંકમાં રોગકારક ખેતરમાં ન આવે ત્યારથી શરૂ કરી તે રોગકારક ફેલાય નહિ તેવું કરવાની નિષ્ણાંત નજર કેળવવી પડશે. આંટો મારતા એકાદ છોડને ઉપાડીને ફેકી દેવો તો કયાં ફેંકવો, બાજુના ખેતરનુંં પાણી, તમારા ખેતરમાં નથી આવતું ને ? તમારા બળદ, સાંતી, સાધનો કે તમારા કે મજુરના પગ સાથે રોગકારક તમારા ખેતરમાં પ્રવેશ કરતા નથીને તેવું તો ઘ્યાન રાખી શકો કે નહિ, ? પવન અને હવામાન ના બદલાવમાં તો સૌનું થાશે તે વહુંનું થાશે. પણ તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે

જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં,  છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા છે ત્યારે બોયો ની નવી CRISPR ટેક્નોલોજી ખુબ જ મદદ કરી શકે છે.

આજે જ્યારે વિદેશના અનેક દેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે તે દેશોમાં ફૂડ સિક્યોરિટીનો પ્રશ્ન ઉભો થયો છે બધા દેશો અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તાંબાના સળિયાની મદદથી ભૂજળ માપણી :

૨ થી ૩ મી.મી. જાડાઈના દોઢ પોણા બે ફૂટ લાંબા મુઠ્ઠીમાં હાથાની જેમ પકડી શકાય તેટલી લંબાઈના કાટખુણિયા સળિયા બે હાથમાં એકબીજાને સમાંતર રહે તે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં અંતઃ સ્ત્રાવનું અસંતુલન

કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી પડતી હોય છે. પરંતુ ઘણી વખત કપાસના પાકમાં કે રોગના લક્ષણો ન હોવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી સુશુપ્ત અવસ્થામાં લાંબો સમય રહી શકે છે.

ઈંડા અવસ્થા : ગુલાબી ઈયળના ઈંડા બદામી રંગના હોય છે જે સામાન્ય રીતે ફુલ-ચાપવા તથા કાચા જીંડવા ઉપર હોય છે. જે નરી આંખે જોઈ શકાતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ચીકુમાં મોથ

પ્રોફેનોફોસ ૫૦% ઈસી 20 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪% ઇસી) 20 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૨.૫% ઈસી 8 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦% +

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની કોરીખાનાર ઇયળ વિષે

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો.  નાના ફળોને  કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડીને કેમ ઓળખવી ?

 – ટીટોડીને કેમ ઓળખવી ? ટીટોડી સૌરાષ્ટ્ર, કચ્છ, અને સમગ્ર ગુજરાત બધે જ દેખાતું – વસતું પંખી છે. તેનું માથું, ગળું, ઓડ, ડોક અને છાતી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શા માટે ?

આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી

વધુ વાંચવા અહીં ક્લિક કરો