તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે.

એમ તો આપણા પાકને જરૂરી હોય તેવા પોષકતત્વો જેવા કે બોરોન, ઝીંક, મેગ્નેશીયમની પૂર્તિ કરીને સારું ઉત્પાદન લઈ શકાય છે. આ તત્વો જમીનનું પૃથ્થકરણ કરાવીને આ વર્ષની ખેતીમાં વાપર્યા હોત તો થોડા ખર્ચમાં ઉત્પાદન વધુ મળત પણ આપણને આ બધુ હવે દીવાળીએ સમજાય છે. આ કર્યું હોત તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે. સલ્ફર મીલ નામની કંપની પોતાની પ્રોડકકટ્સમાં નવી ટેકનોલોજી લાવીને પેટન્ટેડ કરી રહી છે. તેણે ૯૦ ટકા ડબલ્યુ ડીજી સલ્ફર ખાતરમાં પેટન્ટ મેળવ્યા છે. અને ફટિર્સ નામે મળે છે. હવે તેણે ઝીંક માઈક્રોન્યુટ્રીયન્ટ છોડને ધીરે ધીરે મળતું રહે તે માટે ટેકનો ઝેડના નામે બઝારમાં મૂકયું છે, બોલો નવું નવું આપણી મદદ માટે આવી રહ્યું છે પણ આવી માહિતી આપણે લેતા નથી ને બીજી નો જોતી માહિતીના રવાડે ચડી જાઈયે તો વાંક કોનો ? આખું વર્ષ ડાયા ખેડૂત બનવાનો વિચાર કરો અને આવી વધુ માહિતી માટે આ નંબર નોંધી રાખો 9825507487

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

આપણું ઓષધ :

 વિશ્ચમાં દરેક જગ્યાએ આહારમાં તેનો ઉપયોગ જાણીતો છે. તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે અને શરીરની તંદુરસ્તીમાં વધારો કરે છે. પ્રાચીનકાળમાં પણ ચેપ સામે લડવા માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો 

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ચીકુમાં મોથ

પ્રોફેનોફોસ ૫૦% ઈસી 20 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪% ઇસી) 20 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૨.૫% ઈસી 8 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦% +

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત

૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો
નિંદામણ નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

નિયંત્રણ વિશેષાંક. જુન ૨૦૧૯

ખેડૂતોને ખુબ જ ઉપયોગી એવો નિંદામણ નિયંત્રણ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. જો તમારું લવાજમ પૂરું થઇ ગયું હોય તો આજે  તમારું લવાજમ રીન્યુ કરાવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ  તમારો બીજો કોઈ  ગુરુ નથી

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

મિત્રો (જેમને હું એફ3 કહું છું) જીપીએસ ટ્રેકર એપ પર ‘2022’નું ચિહ્ન બનાવવા માટે સાઈકલ ચલાવી રહ્યા હતા, ચાલતા હતા, દોડતા હતા. અરે આ શું,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના છોડની પ્રતીકારકતા વધારો

છોડમાં રહેલ મોટાભાગના સૃક્ષ્મતત્વો જેવા કે લોહ અને મેંગેનીઝ નું લીગ્નીનમાં બહુલક (polymerization) થતું અટકાવે છે, જેને કારણે છોડ ઉપર હાનિકારક જીવાણુઓના આક્રમણ દરમ્યાન છોડની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

, માં જાંબલી ધાબાના નિયંત્રણ માટે શું કરવું?

બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૫૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી ત્રણ  છંટકાવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી વિશેષાંક: આજની કંપની નુઝીવીડું સીડ્સ

કૃષિ વિજ્ઞાન દ્વારા બીજ પસંદગી વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં આજ ની કંપની છે નુઝીવીડું સીડ્સ નુઝીવીડું સીડ્સ ના ખેડૂતોનો આપ સીધો સંપર્ક કરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content