માં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે અને તેને લીધે સેન્દ્રીય પદાર્થ અથવાતો આવેલા ખાતરોને છોડને જોઈએ તે ફોર્મમાં મૂળ દ્વારા લભ્ય બને તેવું બનાવવામાં માઈક્રોબ્ઝ આપણને મદદ કરે છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

: ઉનાળુ તલમાં વાવણીનો સમય અને અંતર શું રાખવું ?

ઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ.અથવા જયારે લઘુતમ તાપમાન ર૦ સે.ઉપર અને ગુરૂતમ તાપમાન ૩૦ સે. થાય તે સમયે વાવણી કરવાથી ઠંડી પણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ડોડવા કોરી ખાનાર ઇયળને નિયંત્રિત કરવા શું કરવું ?

બ્યૂ્વેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ટેકનોલોજી : ડ્રોન ટેકનોલોજીનું મહત્વ

ડ્રોન ટેકનોલોજીએ મોટાભાગના ઉદ્યોગોમાં તેની વિવિધતાને કારણે માન્યતા મેળવી છે અને કૃષિ સમુદાય માટે ભવિષ્ય ગણવામાં આવે છે. ડ્રોન ભારતીય કૃષિ ને કેવી રીતે ટેકો આપી શકે ?

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : અજીત – ૧૫૫ થાય ભરપુર

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં માતૃ છોડ કેવો હોવો જોઈએ ?

માતૃ છોડ તંદુરસ્ત હોવો જોઈએ, સારી ગુણવત્તાવાળા ફ્ળ તથા વધારે ઉત્પાદન આપતો હોવો જોઈએ.  માતૃ છોડ રોગ તથા જીવાતમુક્ત હોવો જોઈએ.  ઝાડ દીઠ ઓછામાં ઓછા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

(Broom rape, orobanche spp.)

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટ એટલે કે એ. આઈનો આધુનિક ખેતીમાં ઉપયોગ વિષે હવે જાણવું પડશે , ડ્રોન આવશે , યુ પી એલ જેવી કંપની ખેતરે ખેતરે દવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: . ।

બેસ્ટ એગ્રોલાઈફ બન્યું ભારતનું પ્રથમ ઉત્પાદક.
શિન્વા અને ઇઝુકી આવ્યું બઝારમાં.
ઇમારા અને જુડવા-જી નું લોન્ચિંગ
ડિસ્ટ્રપ્ટર હવે ભારતમાં.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના ઘનિષ્ટ વાવેતર પદ્ધતિના ફાયદા

> ૩ થી ૪ વર્ષમાં ઉત્પાદનની શરૂઆત પરંપરાગત> આંબાના વાવેતરની તુલનામાં તે વધુ નફાકારક છે.> આવકમાં ત્રણ ઘણો વધારે ફાયદો થાય છે અને ઊંચી આવક

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro
Skip to content