પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે. એવા પક્ષીઓ જીવાતને સહેલાઈથી શોધી શકે તે માટે ઊભા પાકમાં હેકટર દીઠ ૧૦૦ જેટલા બર્ડ પર્ચર અલગ અલગ જગ્યાએ ઉભા કરવા

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: બળીયાં ટપકાં આવે તો ક્યાં પગલાં લેવા ?

રોગીષ્ઠ ડાળીઓની છંટણી કરી બાળીને નાશ કરવો.  રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્સિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી ની વાતચીત – ૪

બીજુ શું ઘ્યાન રાખવું બા !…સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને  બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ માહિતી : રાસાયણિક ની વિપરીત અસર

કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને વેલાવાળા પાન

 ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ઇટોક્ઝાઝોલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 આપણે જો આપણે જે વાપરીએ તે દવાના પરિણામો વિષે એક બીજા ને જો કહીયે તો આપણા બધાના કેટલાય ખોટા ખર્ચ બચી જાય એટલેજ હું કહું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ

રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનોઅર્ક ૧૦ ટકા (૧ લિટર/ ૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મકાઈની ગાભમારાની

મકાઈના થડમાં નુકસાન કરી છોડને સૂકવી નાખે છે. પાક ૧૫ દિવસનો થાય ત્યારે હેક્ટરે ૮ કિલો મુજબ કાર્બોફ્યુરાન ૩-જી દાણાદાર દવા મકાઈના છોડની ભૂંગળીમાં નાખવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મકાઈમાં નીદામણ નિયંત્રણ

મકાઈ વાવેતર કર્યા બાદ પરંતુ મકાઈ ઊગતાં પહેલાં હેક્ટર દીઠ ૧ કિલો એટ્રાજીન સક્રિય તત્ત્વના રૂપમાં (૨ કિલો જથ્થો) ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી આખા ખેતરમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો
બાજરી પાનનાં ટપકાં/ બ્લાસ્ટ

પાનનાં ટપકાં/ બ્લાસ્ટ

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે કરવા. બાજરી કુતુલ/ તળછારો રોગ જણાય તો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું.

 રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8  ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40  ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40  ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી

વધુ વાંચવા અહીં ક્લિક કરો