કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા
(૧) બોર્ડો મિશ્રણની બનાવટમાં ફકત પ્લાસ્ટિક કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો. ધાતુના વાસણો કદી પણ ઉપયોગમાં લેવા નહી.(૨) લોખંડના ચપ્પાને કાટ લાગતો બંધ થાય
● આજે મેન્ડેલને યાદ કરવાનું કારણ એ છે આજે ૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત
ખેતીની સમૃઘ્ધની વાત આવે ત્યારે વેલ્યુ એડીશન એટલે કે મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે. દા.ત. તમે આ વર્ષે મરચીનું વાવેતર કર્યું છે
ટકાઉ ખેતી એટલે જેમાંથી અનાજ અને વસ્ત્ર માટે કપાસ , કઠોળ સાથે વૃક્ષોની ખેતી થતી હોય
એક વાત સાચી કે ખેતી ટકાઉ હોવી જોઈએ , ટકાઉ ખેતી એટલે જેમાંથી અનાજ અને વસ્ત્ર માટે કપાસ , કઠોળ સાથે વૃક્ષોની ખેતી થતી હોય
આંબામાં ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમની રોપણી કરી હોય તો છંટણી, કેળવણી અને અન્ય ખેતકાર્યો સરળતાથી, ચોકસાઈપૂર્વક અને વધુ કાર્યક્ષમતા સાથે કરવા માટે વિવિધ સાધનો અને
ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે.
મોલો, તડતડીયા, સફેદ માખી અને થ્રિપ્સ તથા રીંગણમાં આવતી સફેદ માખીનાં નિયંત્રણ માટે એ સૌ પ્રથમ ૧૯૯૧માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ
શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા
શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.
ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો.
વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે