તમારી પાસે ના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો.

જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો. દા.ત. સાંજે તમે સુવા જાવ ત્યારે થોડું ઠંડુ વાતાવરણ હતું. અડધી રાત્રે ઓઢેલું કાઢી નાખવાનું મન થાય તો તમે ફળિયામાં આવજો જો વાદળા હોય તો આ સમય થ્રીપ્સને ઈંડા મુકવાનો સમય છે. તમારા પાકમાં થ્રીપ્સ પાનમાં સ્લીટ કરીને ઈંડા મુકશે. ઈંડા બે દિવસમાં સેવસે એટલે ઈંડામાંથી બચ્ચા બહાર આવી જશે. તમારી પાસે ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો. તેનો તમે ટ્રાન્સલેમિનિયર ઇફેક્ટ આપતી દવા સાથે કરી શકો પણ જો બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટેમિક દવા છાંટવી પડશે. આવું વાતાવરણ ક્યારે થાય? ગઈ રાત્રીનું તાપમાન કરતા આજની રાતનું તાપમાન ત્રણ-ચાર ડિગ્રી વધે, તો થ્રીપ્સને ઈંડા મુકવાનો સમય થયો તેવું કહી શકાય.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સૂક્ષ્મ તત્વો આપવાની રીત

ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : ના ચૂસીયાં

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે.  વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગૃહ લક્ષ્મી : દુધાળા પશુઓનો આહાર

દૂધાળા પશુઓનો આહાર પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦% ખર્ચ ખોરાકનો થાય છે. માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂજણા પશુઓનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : અને ની ગાભમારાની ઇયળ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે. ૩% દાણાદાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બલ્કી સેન્દ્રિય ખાતર

 – બલ્કી સેન્દ્રિય ખાતર : છાણીયું ખાતર કમ્પોસ્ટ સીન્થેટીક કમ્પોસ્ટ કોન્સન્ટેટ્રેડ સેન્દ્રીય ખાતર વર્મી કમ્પોસ્ટ પોલ્ટ્રી મેન્યોર બોન મીલ પ્રેસમડ ખોળ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks