તમારી પાસે ના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો.

જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો. દા.ત. સાંજે તમે સુવા જાવ ત્યારે થોડું ઠંડુ વાતાવરણ હતું. અડધી રાત્રે ઓઢેલું કાઢી નાખવાનું મન થાય તો તમે ફળિયામાં આવજો જો વાદળા હોય તો આ સમય થ્રીપ્સને ઈંડા મુકવાનો સમય છે. તમારા પાકમાં થ્રીપ્સ પાનમાં સ્લીટ કરીને ઈંડા મુકશે. ઈંડા બે દિવસમાં સેવસે એટલે ઈંડામાંથી બચ્ચા બહાર આવી જશે. તમારી પાસે ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો. તેનો તમે ટ્રાન્સલેમિનિયર ઇફેક્ટ આપતી દવા સાથે કરી શકો પણ જો બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટેમિક દવા છાંટવી પડશે. આવું વાતાવરણ ક્યારે થાય? ગઈ રાત્રીનું તાપમાન કરતા આજની રાતનું તાપમાન ત્રણ-ચાર ડિગ્રી વધે, તો થ્રીપ્સને ઈંડા મુકવાનો સમય થયો તેવું કહી શકાય.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
aries agro

જામની ફળમાખી

વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં નું ખરણ અટકાવવા શું કરવું ?

કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવવા માટે ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસીટીક એસીડની સાથે ર % યુરીયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા (ર૦૦ લી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : ભીંડાનો પીળી નસનો રોગ

રોગનો ફેલાવો રોકવા શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ ઉપાડી તેનો નાશ કરવો. ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ચણા : માં નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : ની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા અહીં ક્લિક કરો
જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. ૧૦-૨૦ સે.મી. પહોળા પાન પાણીમાં તરતાં રહે છે. પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે. પુષ્પગુચ્છમાં ૩૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ, રામ ગ્રામ બનાવીયે

આપણા આરાધ્ય દેવ અને આપણા હૃદયના સમ્રાટ રામ ભગવાનનો ઉત્સવ આપણે કરીયે છીએ , રોજ આપણે રામજી મંદિર જઇયે છીએ ત્યારે ચાલો આપણા ગ્રામને આદર્શ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks