ક્પાસની ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા વાંચો.

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા.  નર ફૂદાને આકર્ષવા હેક્ટરે ૪૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા.

ક્વિનાલફોસ રપ ઇસી ૪૦ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૪૦% — સાયપરમેથ્રીન ૪% ૧૫ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ ડંબલ્યૂજી ૮ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૫ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૩૦ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન પ ઈસી ૧૫ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% (પપ ઈસી) ૧૫ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫% + એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જીતુંભાઈ  :    સીમ કરે ટહુકો :  – હર્ષદ દવે

જીતુંભાઈ : : – હર્ષદ દવે

સૌરાષ્ટના મોટાભાગના ગામડામાં નજર રાખો. ત્યાં એકાદ તો ચોક્કસ મળી આવે. આ વજુભાઈ નામ જ એવું છે કે તે અત્યારની પેઢીમાં જોવા મળતું નથી એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ?

ફાયટોપ્થોરા બ્લાઈટ, મૂળનો સૂકારો મરચીમાં ત્યારે લાગે છે જયારે વરસાદની સીઝન હોય ત્યારે ખૂબ વરસાદ હોય, હવાથી છોડ ડગડગ થાતા હોય, જમીન અને થડ વચ્ચે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પ્લાસ્ટિક મલ્ચ વિષે માહિતી નોંધી રાખો

પ્લાસ્ટિક મલ્ચ સરળતાથી માર્કેટમાં મળી રહે છે. તે પોલી ઈથીલીનના બનેલા હોય છે, જે ૭ માઈક્રોન થી ૧૦૦ માઈક્રોન સુધીની જાડાઈમાં તથા ૦.૯ થી ૧.૨

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો…

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સફરજન રોજ ખાવ ડોકટરથી દુર રહો

સફરજનના આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેના વિષે કહેવત છે કે “રોજ એક સફરજન ખાવ તે ડોકટરતે તમારાથી દૂર રાખો”. ધર્મગ્રંથોમાં તેને નવયૌવન વધારનાર ફળ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

(નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa)

અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જાતે પકવો જાતે ખાવ

જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું? કેમ આપણે ખેતી કરીએ ત્યારે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ટેન્શીયોમીટર કહે છે કે ની જરૂર છે 2 ઇંચ પિયત આપો

મૂળ પ્રદેશમાં કેટલો ભેજ છે તેની માપણી કરવા હવે ટેન્શીયોમીટર આવે છે જે તમને કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો