ઉનાળાની શરૂઆત છે ત્યારે પિયત પાણીનું મૂલ્ય ખેડૂતોને હવે સમજાય છે . ટીપે ટીપે પાણી પાવાની અત્યંત અસરકારક પદ્ધતિ હોવા છતાં જે ખેડૂતે ડ્રીપ વસાવતા નથી તે ખેડૂતો આર્થિક દ્રષ્ટિએ વળતર મેળવતા નથી કારણ કે ખુલ્લા પિયતમાં ચોમાસા દરમિયાન પણ વધુ પડતા ભેજને લીધે રોગ જીવાંતની સમસ્યા વધે છે અને તેને લીધે તે મારવા ખર્ચ કરીને ખેતીની આવક ઓછી થાય છે. આજે જે પ્રગતિશીલ ખેડૂતોછે તે સમજી ગયા છે કે ડ્રિપ વગર ખેતી નહિ . તાજેતરમાં માણાવદર ખાતે જૈન ઈરીગેશન દ્વારા ખેડૂતોએ ટપકની ઉપયોગીતા અને સંભાળ ની માહિતી દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કરવાની રીતો એગ્રોનોમિસ્ટ દ્વારા આપેલ. આ માહિતી દ્વારા ખેડૂતોને આવતા વર્ષની ખેતીમાં ડ્રીપ વગર ચાલશે નહીં તેની પાક્કી ખાતરી કરાવી એગ્રોનોમીસ્ટ કરી ત્યારે ખેડૂતોએ એકી અવાજે હોંકારો ભણ્યો . આ મિટિંગમાં એરિયા મેનેજર શ્રી મકવાણા એ માહિતી આપી હતી. સ્ટેટ ઇન્ચાર્જ શ્રી ગીરધર લોહ ની યાદી જણાવે છે કે ખેતીમાં ડ્રીપ ઇરીગેશન દ્વારા આદર્શ ખેતી કરી શકાય છે અને જેન ઈરીગેશન ખેડૂતોની ઉન્નતિ માટે શ્રેષ્ઠ ઈરીગેશન સિસ્ટમ આપીને ખેડૂતોને મદદ કરી રહી છે વધુ વિગત માટે 9825060135

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements

ભારતમાં એગ્રીકલ્ચરલ ના ઉપયોગના નિયમો

આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમારી પાસે ના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો.

જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ !

પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમાકુનો પચરંગિયો આવે ત્યારે શું શું કાળજી લેવી ?

તમાકુના પાંદડાનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિક્રમ બીગ્ગી નો સમય આવી ગયો છે.

રમેશભાઈ જયરામભાઈ ગુજરાતી ગામ ઃ મેસપર તા. ગોંડલ . જી. રાજકોટ મો. ૯૮૨૪૫૦૨૩૫૧ હું ઘણા વર્ષોથી કપાસનું વાવેતર કરું છું આ વર્ષે ખેડૂતની જૂની અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ?

નિકાસલક્ષી ખેત-પેદાશોમાં તેને નિકાસ કરતાં પહેલાં તેમાં જંતુનાશકોની માત્રા જાળવવી જરૂરી છે. શાકભાજી, ફળ-ફળાદી, અનાજ તેમજ બીજા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કેટલી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી સવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત

દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦ આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બ્રોકોલી માટે ની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks