મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો નફો વધતા, ખેત પેદાશોના અંતિમ મૂલ્યમા પણ વધારો થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ખેડૂતો બટેટા બજારમા ૧૨ રૂપિયા પ્રતિ કિલો વેંચે છે, જયારે અંતિમ ગ્રાહક બટેટા લેવા જાય તો, તે પ્રતિ કિલો ૨૦ રૂપિયાથી ખરીદી કરે છે. આમ ૮ રૂપિયા પ્રતિ કિલો, જે ગ્રાહકની કિંમતમાં ૪૦% ભાગ થાય, એ વચેટિયા અને વેપારીઓ દ્વારા લેવામાં આવતો હોય છે. સરવાળે ગ્રાહકોને મોંઘું મળે છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. હવે, આજના સમયમાં ખેત પેદાશોના વેચાણમાં આમુલ પરીવર્તનની જરૂર છે. આ માટે નીચે મુજબના સૂચનને આવકારવા પડશે. • ખેડૂતોએ બજારની સ્પર્ધામાં ટકી રહેવા અને ભાવની સોદાબાજીમાં પ્રભુત્વ મેળવવા માટે સહકારી મંડળી અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) દ્વારા એક જૂથ થઈને ઉત્પાદનોનું વેંચાણ કરવું જોઈએ • ખેડૂત ભાઈઓએ વધુ ભાવ મેળવવા ડાઈરેક્ટ માર્કેટિંગ (અંતિમ ગ્રાહકોને સીધેસીધું વેંચાણ) અપનાવવું પડશે. જે અંતર્ગત ફળ-શાકભાજી, અનાજ અને કઠોળને ફાર્મર્સ માર્કેટ, યુપીક માર્કેટ,ખેતર નજીક પસાર થતાં મુખ્ય રસ્તા પાસે સ્ટેન્ડ બનાવી, રેસ્ટોરન્ટ, શાળા અને કોલેજો વગેરેમાં વેંચાણ કરવું જોઈએ. કરાર આધારિત ખેતી પદ્ધતિ અપનાવી, અગાઉથી જ નક્કી કરેલા ભાવે ઉત્પાદક કંપની, વેપારી તથા નિકાસકારોને વેંચાણ કરવું જોઈએ. • નાના અને સીમાંત ખેડૂતોએ પોતાની ખેત પેદાશોને એક સાથે અને સામૂહિક જથ્થામાં નજીકના બજારમાં વેંચાણ અર્થે જવું જોઈએ. જેથી, વેંચાણને લગતા ખર્ચ ઓછા કરીને નફામાં વધારો કરી શકીએ

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements

જીવાત : નું પાનકોરીયું

લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી.  વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં.  વધુ ઉપદ્રવ વખતે  એસીફેટ ૭૫ એસપી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : , , અને વેલાવાળા માં પાનકથીરી

પાનકથીરી છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ

આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગીમાં પોટાશની અગત્યતા નોંધીએ.

ખાતરની વાત આગળ વધારીએ અને મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. મગફળીએ તેલીબીયાનો પાક છે તેથી તેમાં પોટાશની આવશ્યકતા વધુ છે. પોટાશ વિશે ઈન્ડિયન પોટાશ લી. એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે

સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર  જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ  કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતી અને આબોહવા

જ્યારે લાંબા ગાળાની વિશિષ્ટ ભૌતિક પરિસ્થિતિને આબોહવા કહેવામાં છે. વાતાવરણના ભૌતિક પરિબળોને આપણે સૂર્યપ્રકાશ, તાપમાન, હવાનું દબાણ, પવન, ગતિ અને દિશા, ભેજ, વરસાદ, બાષ્પીભવન સ્વરૂપે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks