1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું પાડવું. 3. એક ખાના દીઠ એક બીજને હાથથી અથવા ઓટોમેટિક સીડીંગ મશીન દ્વારા ખાનાના મધ્યમાં વાવવું . 4 ૩૦૦ થી ૪૦૦%ના ભેજ સાથેનું કોકોપીટનો ઉપયોગ માધ્યમ તરીકે કરવો જેથી અંકુરણ થાય ત્યાં સુધી તાત્કાલિક પિયતની જરૂરીયાત રહેતી નથી. 5. અંકુરણ સુધી ભેજનું સુનિશ્ચિત કરવા માટે પોલિઇથિલિન શીટનો ઉપયોગ કરીને સમગ્ર ટ્રેને આવરી લેવું ત્યારબાગ અંકુરણ થાય પછી પોલિઇથિલિન શીટ દૂર કરવી 6. ટ્રેના રોપાઓને અંકુરણ થયા પછી નેટ હાઉસમાં ખસેડી ક્યારા/પ્લેટ ફોર્મ પર ફેલાય તેમ મૂકવા છે. 7. પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિઓના આધારે દરરોજ હળવા પાણીથી ટ્રેમાં ઝારા વડે પિયત કરવુ. રોપાઓના મૃત્યુ સામે સાવચેતીના પગલા તરીકે ટ્રેને ફૂગનાશકથી પણ ભીંજવી શકાય. 8. ખાતર તરીકે (NPK ૧૯-૧૯-૧૯ સૂક્ષ્મતત્વો સાથે)નો ઉપયોગ કરીને ૦.૩ % (૩ ગ્રામ/લિટર) પાણીમાં દ્રાવ્ય ખાતરનો છંટકાવ રોપાઓના વિકાસને વધારવા માટે બે વાર (વાવણી પછી ૧૨ અને ૨૦ દિવસ) કરી શકાય 9. લો પ્લાસ્ટીક ટનલનો ઉપયોગ કરીને ટ્રેને વરસાદ સામે રક્ષણ આપી શકાય ૧૦. વાવેતરના યોગ્ય તબક્કો થાય ત્યારે રોપાઓને રોપતા પહેલા અથવા વેચતા પહેલા પિયત અટકાવીને અને છાંયો ઘટાડીને સખત બનાવવા. ૧૧. અંકુરણના ૭-૧૦ દિવસ પછી અને ફેરરોપણી કરતા પહેલાં જંતુનાશકોનો છંટકાવ જીવાતોના વાહકોના નિયંત્રણ માટે કરવો. ૧૨. રોપાઓ પાકના આધારે મુખ્ય ખેતરમાં ફેરરોપણી માટે લગભગ ૨૧-૩૫ દિવસમાં તૈયાર થઈ જશે. ૧૩. પરંપરાગત નર્સરીમાં ઉછેરવામાં આવેલા રોપાઓ કરતા ટ્રેમા તૈયાર કરેલ રોપાઓમાં મૂળને ઓછું નુકસાન હોવાથી બપોરના સમયબાદ દિવસે કોઈપણ સમયે ફેરરોપણી કરી શકાય છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

મરચીની સ જાત : કર્તવ્ય પદમાં લંબાઈ વાળી મરચી છે.

કેતનભાઇ બાલધા, મુ. આંબરડી, તા. ગોંડલ, જી. રાજકોટ, મેં કર્તવ્ય સીડ્સનું પદમા મરચું વાવ્યુ, વાવવામાં થોડું મોડું થયું પણ આ મરચી એ રંગ રાખ્યો હાલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગી – માં -મશી, (લીલી પોપટી), , સફેદ માખી અને લાલ કથીરી

 ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડીયા (લીલી પો૫ટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી નો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : માં પીળી નસનો રોગ

શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.  રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો

જમીનની સપાટી પર આચ્છાદન કરવાર્થી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતી નથી માટે જમીનનો કાર્બન જમીનમાં જ ટકી રહે છે. જો સૂર્યપ્રકાશના કિરણો જમીન પર સીધા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉનાળુ નો બિયારણનો દર કેટલો હોય ?

તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. આમ છતા ધણા ખેડૂત ભાઈઓ તલને છાટીને વાવતા હોઈ છે.  તેમના માટે ૪

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : માં પર્ણ-વ- વેધક

પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી

ભારતમાં ખેતી ઉપર ધ્યાન આપવાની વાત કહેતા ગ્લોબલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરના ડો. અજીત મારું કહે છે કે આપણે જો અન્ન અને ખોરાક પ્રત્યે ધ્યાન આપીશું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : ડૂંખ અને કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કેરીના પલ્પમાંથી બેગ, પટ્ટા, શીટ જેવી મેંગો લેધરની વિવિધ પ્રોડક્ટ વિષે જાણો.

લ્યો બોલો , ચેનાઈ ની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી એલ આર આઈ દવારા નકામી અને બગાડી ગયેલી કે બિન વપરાયેલી કેરીના પલ્પ માં બાયોપોલિમર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રાઈ, કો અને ફલાવરમાં આવતી -મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks