G-ESPWZK9WMW

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે

• બીજ વાવ્યા પછી તરત જ બીજ અંકુરણ થાય ત્યાં સુધી બીજના કયારાને આવરણ કરવું.

• તાપમાન અને ભેજ જાળવવા, વરસાદના ટીપાં દ્વારા બીજને દૂર જતા બચાવવા, નીંદામણને અટકાવવા આવરણ ભાગ ભજવે છે.

• વધુમાં પક્ષીઓના નુકસાન સામે રક્ષણ આપે છે.

• ઉગાવો થઇ રહેલ રોપાઓ પર સૂર્યના હાનિકારક કિરણોની અસરને ટાળવા માટે સાંજના સમયે આવરણને દૂર કરવું જોઈએ.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે

મરચી ઉગાડતા ખેડૂતોને ખબર છે કે થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે થ્રીપ્સને કુદરતે અજોડ ક્ષમતા અને જંતુનાશકો સામે લડવાની શક્તિ આપી છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીનમાં ઝીંકની પૂરતી

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જરૂરત પ્રમાણે વાવેતર કરો

 – જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધરતીનું ધરતીને પાછું આપવાની પધ્ધતિ

પાક લણણી બાદ ખેતર પર વધતો પાકના ડાળખા, પાન અને બીજા કાર્બનિક પદાર્થોને જમીનમાં પાછા મિશ્ર કરવાથી જમીનમાં કાર્બનિક અને પોષક તત્ત્વો ઉમેરીને પોષક તત્ત્વોની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કેળમાં આવરણ/ મલ્ચીંગની અગત્યતા

જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પરાળ, સૂકું ઘાસ , સૂકા પાંદડા, શેરડીની રાડ, ઘઉંનું ભૂસું, નાળિયેરના પાન, સેંદ્રિય ખાતર તથા ખેતીની વિવિધ આડ પેદાશો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ટીટોડીનો માળા નો વર્તારો

કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : આંબામાં મોરની વિકૃતિ

રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઇંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકમાં સલ્ફર આપતા પહેલા એકવાર વાત કરો. ચિરાગ સાહેબ સલ્ફરમિલ

ચિરાગભાઈ સલ્ફરમિલ મો. 9987571866 માહિતી માટે આ નંબર લગાડો અથવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરશો તો સીધો ફોન લગાડી શકશો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા  ફર્ટિગેશન ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ? [1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ [2] પાકને જોઇએ તે સમયે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ

કપાસની ખેતી હોય કે શાકભાજીની બધામાં હવે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી….

સમજવાની વાત છે ત્યારે એ પણ સમજી લેવાની જરૂર છે. કે વાવણી  કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય  પછી મોલાતને હુલાવી ફુલાવીને ઉપજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો