માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ કે કેરડા-કેતકી હોય કે હોય ભલેને હાથલિયો થોર ! અરે, ખરખોડી-લાંપડું કે લજામણી-બધાં ગણાય ‘વનસ્પતિ’ જ, પણ પ્રકૃતિએ બધાના સંકટ સામે ઝઝૂમવાની તાકાત દરેકને અલગ અલગ પ્રકારનું દીધું છે. કુદરતે દરેક જીવમાં જેમ પોતાનો વંશ ચાલુ રાખવાની જિજીવિષા મૂકી છે, તેવી જ વનસ્પતિ જગતમાં પણ મૂકેલી છે. ભેજયુક્ત ખોરાકની શોધ અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પણ છેલ્લા શ્વાસ સુધી ટક્કર લેવાની વૃત્તિ પાછળ વનસ્પતિનું એક માત્ર ધ્યેય પોતાનો વંશ ટકાવી રાખવાનું હોય છે. ટુંકું જીવન ધરાવતી વનસ્પતિમાંયે પોતાનો દેહ પડે તે પહેલાં તરતમાં નવી પેઢીના બાળભૃણ બનાવી લેવાની વેતરણ પ્રબળ હોય છે. બીજની અંદરની આવી તાકાતના હિસાબે તેને કુદરતનું અદભુત સર્જન કહ્યું છે. આ ગુણનો લાભ લઇ ઉપજ વધારો

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
aries agro
Advertisements

કપાસ આ વર્ષે વધુ સ થયા તેનું કારણ જાણીએ

કપાસની વાત છે ત્યારે કપાસ આ વર્ષે વધુ સફળ થયા તેનું કારણ જાણીએ તો કુદરતનો સાથ મળ્યો ગુલાબી ઈયળનું જીવનચક્ર તૂટ્યું ગુલાબી ઓછી આવી એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?

મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો  મરચીના પાક માં ક્યારે ફૂલ આવે? ફૂલમાંથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબાનું નવું વાવેતર કરવા માટે નુતન કલમ કે ભેટ કલમ સારી ?

ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિથી વાવેતર કરવું હોય તો નુતન અને ચીપ કલમની પસંદગી કરી શકાય અને વધારે વિસ્તારમાં વાવેતર કરવું હોય તો નુતન અથવા ચીપ કલમની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રયોગ : માં મેઢઃ મધ !

આંબામાં મોટાં વૃક્ષો અને નાળિયેરીની ખેતીમાં મેઢ કીટકથી મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. તે ઝાડના થડમાં પ્રવેશી મઘ્યમાં જઈ કોરી ખાય છે. જેનાથી ઝાડ કાયમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જરૂરત પ્રમાણે વાવેતર કરો

 – જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયો-ફર્ટીલાઈઝરનો સમતોલ પોષણ વ્યવસ્થામાં ઉપયોગ

રાસાયણિક ખાતરના પોતાના ગેરફાયદા છે. તેના સતત વપરાશથી જમીનમાં અમ્લતા વધે છે, બંધારણ બગડે છે અને જમીન સખત બને છે. જેથી પર્યાવરણને લાંબા ગાળે નુકસાન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નિધિ છે સર્વોત્તમ : મરચી ફિલ્ડ રીપોર્ટ

નિધિ મરચી છે સર્વોત્તમ સુરેશભાઈ લીંબાભાઈ ગામઃ અરડોઈ તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૮૭૯૯૬૬૯૫૮ મયુરસિંહ સુરેન્દ્રસિંહ ગામઃ વડીયા તા.ગોંડલ જી.રાજકોટ મોઃ ૯૭૨૩૦૮૧૦૮૧ સુરેશભાઈ ભાલાડા ગામઃ મોવિયા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતી અને હિમવર્ષા – કરાને લીધે થતી અસરો

હિમવર્ષા – કરાને લીધે થતી અસરો • તાપમાન એકદમ શૂન્ય નજીક જતાં પાકની ભૌતિક અને દેહધાર્મિક ક્રિયાઓને નુકસાન થાય છે. • વધારે પડતા બરફ/હિમવર્ષાથી પાંદડા,

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks