એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી આઠ ઇંચના થરમાંથી અને કપાસ-દિવેલા જેવા પાકો નવથી બાર ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવે છે. એટલે બધી જાતના પાકોનું વારાફરતી વાવેતર થાય તો મુખ્ય તત્વો અને ગૌણ તત્વોના વપરાશનું સમતોલપણું રહેવા પામે. જમીનની ઉત્પાદકતા જળવાઇ રહે. પાક ફેરબદલીના લીધે રોગ-જીવાતમાં રાહત રહેશે એટલે દવાદારુ એટલા ઓછા જોઇશે. વળી ધરતીના પડમાંથી બધાં સત્વો સપ્રમાણ ખેંચાશે. પરિણામે કસઘટનું ખાતર એટલું ઓછું ઉમેરવું પડશે, અને રાસાયણિક ખાતરો એટલા ઓછાં ખરીદવા પડશે, ઉપજમાં એકધારાપણું જળવાશે એટલે ખેતી કંઇક રળતી જણાશે-જીવંત બનશે

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ કેમ કરશો  ? 

કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળા ચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ  તથા કાળા ચાઠાના-નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરિક એસિડ (આઈપી ગ્રેડ)

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ?

કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? આખા કઠોળ, ભરડીને, દાળ બનાવીને, દળીને, ફણગાવીને, ભુંજીને, શેકીને, તળીને આમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી….

સમજવાની વાત છે ત્યારે એ પણ સમજી લેવાની જરૂર છે. કે વાવણી  કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય  પછી મોલાતને હુલાવી ફુલાવીને ઉપજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે

સમય બદલાય રહ્યો છે, ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે, તમે વિચાર તો કરો કે છેલ્લા થોડા વર્ષમાં શહેરના આપણા ખાનપાન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી ઈયળ સુશુપ્ત અવસ્થામાં લાંબો સમય રહી શકે છે.

ઈંડા અવસ્થા : ગુલાબી ઈયળના ઈંડા બદામી રંગના હોય છે જે સામાન્ય રીતે ફુલ-ચાપવા તથા કાચા જીંડવા ઉપર હોય છે. જે નરી આંખે જોઈ શકાતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રેસીડ્યુલ ફ્રી ખોરાક, , , ની ડિમાન્ડ નીકળી છે.

● આજે દુનિયામાં રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. બધાને રેસીડ્યુલ ફ્રી ખાવા જોઈએ છે એટલે અસંખ્ય ખેડૂતો નીતિમતા જાળવીને પોતાના ખેતરમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks