કર્ક્યુમા લોન્ગા : ભારતમાં સૌથી વધારે ઉગાડવામાં આવતી લોન્ગા પ્રકારની હળદર તરીકે ઓળખાય છે કર્ક્યુમા એરોમેટીકમ : તેમાં રહેલા તેલને કારણે અનોખી સુગંધ આવે છે જેને કારણે તે લોકપ્રિય છે કર્ક્યુમા અમાડા રાઈઝોમમાં કાચી કેરીની સુગંધ અને સ્વાદ આવે છે અને લોકપ્રિય રીતે આંબા હળદર તરીકે ઓળખાય છે. તેમજ તેનો ઉપયોગ અથાણાં બનાવવા માટે થાય છે. કર્ક્યુમા એન્ગસ્ટીફોલિયા : આ પ્રકારની હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે કર્ક્યુમા ઝેડોરિયા કપૂર તેમજ કસ્તુરી સુગંધ : સાથે મધ્યમ તીખો સ્વાદ ધરાવતી હળદર છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

આંબામાં માખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ફળમાખીના નિયંત્રણ માટે ઈથાઈલ આલ્કોહોલ + મિથાઈલ યુજીનોલ + ડીડીવીપીનું ૬:૪:૧ ના મિશ્રણમાં પ્લાયવુડ બ્લોક (૫ x ૫ સેમી) ર૪ કલાક બોળી રાખવા. ત્યારબાદ મિનરલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અળસિયું આપણી ને ખેડે છે

ખેડૂતો અને બગીચા ધારકોનું ગમતું અળસિયું આપણી જમીનને ખેડે છે સમગ્ર વિશ્વમાં રહેલા અળશિયાને લીધે 140 મિલિયન ટન આનાજ, ફળો, શાકભાજીનો પાક આપણને મળે છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
એરીસ એગ્રો લીમીટેડ

એરીસ એગ્રો લીમીટેડ સૂક્ષ્મ તત્વો વિષે જાણકારી

માઇક્રોન્યુટ્રીયન્ટ- સુક્ષ્મ તત્વો વિશે એરીસ એગ્રો લીમીટેક કંપનીના શ્રી રાજેશ ગુપ્તાની મુલાકાત કૃષિ ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતાનું શું મહત્વ છે?       કૃષિ ઉત્પાદનમાં જમીનની ૫૦ %

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : એડવાન્ટા સીડ્સની માં ભાવ ખુબ સારા મળે છે.

હું ઘણા સમયથી પ્રજ્વલ્લા મરચીનું વાવેતર કરું છું. પ્રજ્વલ્લા મરચીના છોડની ઊંચાઈ ૪.૫ ફૂટ થાય છે. બીજી વેરાઈટી કરતા ખુબજ ઊંચાઈ થાય છે. મને ખાસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કૃષિ જ્ઞાન : નવું ફૂગનાશક ફેંન્ડર

યુ પી એલ : નવું ફેંન્ડર

નવું ફૂગ્નાશક ફેંન્ડર   ફૂગનાશક ફેન્ડર ફેન્ડર : ફેન્ડર એસડીએચઆઈ અને તરાઈ ટ્રાઇઝોલ જૂથના મિશ્રણનું એક નવું જ ફૂગનાશક છે ફ્લુક્ઝાપારોકઝાડ ૬.૨૫ % + ઇપોકઝીકોનાઝોલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુ વીમા માં ક્લેમ પ્રોસેસ કરવા સાથે જોઈતા જરૂરી દસ્તાવેજ

પશુના મૃત્યુ/ ખોડખાંપણના કિસ્સામાં વીમાની રકમ લેવા માટે નીચે જણાવ્યા મુજબની કાર્યવાહી કરવી જરૂરી છે. સૌથી પહેલાં પશુના મૃત્યુ/ખોડખાંપણની જાણકારી વીમા અધિકારીને આપો, ત્યારબાદ રજીસ્ટર્ડ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી સવાર્તા : કર્તવ્ય મેજીક માં નું પ્રમાણ ખુબ ઓછું છે.

હું ઘનશ્યામભાઈ ગોરધનભાઈ ભંડેરી ગામ: ઘોઘાવદર તાલુકો : ગોંડલ જીલ્લો: રાજકોટથી ગઈ સાલ બે વીઘામાં કર્તવ્ય સીડ્સનુ મેજીક મરચું આવ્યું હતું. આ વર્ષે મેં ૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે શૂન્ય ખેડાણ : ઝીરો ટીલેજ

હવે જો કાર્બન ટકાવવા માટેના ઉપાયોની વાત કરવામાં આવે તો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવી જોઈએ. કારણ કે જમીનને ખેડાણ કરવામાં આવે ત્યારે જમીનને એક

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks