જીવાતના નર ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં વધુ ઉપદ્રવ અને રહેવામાં અડચણ પેદા થાય છે. ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 5 મીલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭% એસસી 15 મીલિ અથવા થાયામેથોકઝામ ૧૨.૬% લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી 5 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

#insect #krushivigyan #armyworm

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
aries agro

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
aries agro

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ?

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : માં ફિનોલિક એસિડ પોષક તત્વો

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. ૧૦-૨૦ સે.મી. પહોળા પાન પાણીમાં તરતાં રહે છે. પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે. પુષ્પગુચ્છમાં ૩૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કાયમ ખાતે બાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતરની વાત : બઝારમાં બ્રાન્ડેડ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ?

આજે બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે બઝારમાં એગ્રોવાળા વેપારીઓ બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? બીજ ખરીદવા જાવ ત્યારે ઘણા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઘઉંમાં વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મકાઈના પાકમાં પેદા થતી અમુક ના લીધે ઝેરી બની જાય છે.

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પુસા-ડિકોમ્પોઝર

 ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પુસાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ઉકેલ છે જે પાકના અવશેષોને ૧૫ થી ૨૦ દિવસમાં ખાતરમાં ફેરવી નાખે છે જેથી પરાળને સળગતા અટકાવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વરસાદ પછીની માવજત – ૧૮

મરચીનો સુકારો – ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ? આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મલ્ચિંગ આપણી ખેતી માટે ઉપકારક ?

મલ્ચિંગ “મલ્ચીંગ” એટલે આવરણ. આવરણ એટલે હોય એના પર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks