રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.
રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.
ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે.
ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વાવેતર પદ્ધતિમાં આપવાના થતા દ્રાવ્ય ખાતરો ટપક
શૂ તમે આ વર્ષના કપાસનો ફિલ્ડ રીપોટ જાણ્યો ? કઈ જાત સારી ? કઈ જાત સફળ થઇ ? ખેડૂતના અનુભવ જાણો, વધુ કપાસની જાત આવતી
ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરોના ગુણધર્મો અલગ-અલગ હોવાથી તેમની કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયો પણ અલગ-અલગ હોય છે. રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ અને અર્થક્ષમ ઉપયોગ થાય તે માટે
• ચૂસીયા પ્રકારની જીવાતો ઃ (મોલો, લીલા તડતડીયા, સફેદમાખી) ૫ાન નીચે રહી રસ ચુસી નુકસાન ૫હોંચાડે છે વધુમાં મોલો જેવી જીવાત વિષાણુંથી થતા રોગો જેમ
આજના યુગમાં ખેતી પણ એમ નામ નહિ થાય ખેતીનું જ્ઞાન પણ સતત વધારવું પડશે તે માટે સારા સારા માસિક અને તમે આ વાંચો છો તેવી
બોર્ડો પેસ્ટ બનાવવાની રીત બોર્ડો મિશ્રણ જેવી જ છે. જેમાં લુગદી બનાવવાની હોવાથી બોર્ડો મિશ્રણની બનાવટ કરતાં ઓછા પાણીની જરૂર પડે છે. ૧ ટકાની બોર્ડો
નવી દુનિયા કેવી હશે તેની વાત કરું તો વિજ્ઞાનની ઝડપ એટલી છે કે ખાવા-પીવા, કામ કરવા, રહેવા-ફરવા, ભણવા, ખેતી અને ખોરાક વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત
કોઈપણ જમીન સુધારણાની ભલામણ માટીના પરીક્ષણ, જમીનના પ્રકારો અને પાકો પર આધાર રાખતો હોય છે. તેવી જ રીતે બાયોમાસ પણ અલગ અલગ ઇનપુટ બાયોમાસ સામગ્રીઓ
> ૩ થી ૪ વર્ષમાં ઉત્પાદનની શરૂઆત પરંપરાગત> આંબાના વાવેતરની તુલનામાં તે વધુ નફાકારક છે.> આવકમાં ત્રણ ઘણો વધારે ફાયદો થાય છે અને ઊંચી આવક
શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું
મરચીની ખેતીની વાત કરીયે તો આપણા ગોંડલ વિસ્તારના મરચાની ક્વાલિટી એટલી સારી થાય છે કે આખા દેશમાંથી વેપારીઓ ગોંડલ યાર્ડમાંથી મરચી ખરીદવા આવે છે .
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com