(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો ઘાસચારો પાકે છે જેનો સંગ્રહ કરવો શકય નથી, જાે આ લીલા ચારાનો સાયલો બનાવવામાં આવેતો વધારાના લીલા ઘાસચારાનો સંગ્રહ સાયલો બનાવીને કરી શકાય છે. (૫) સાયલેજને જાનવર વધારે પસંદ કરે છે તે રેચક તરીકેનો ગુણધર્મ પણ પણ ધરાવે છે. (૬) સાયલેજ પ્રમાણમાં વધુ પ્રોટીન અને કેરોટીન (વિટામીન-એ) ધરાવે છે. (૭) પૂળાનો સંગ્રહ કરવા માટે વધારે જગ્યા રોકાય છે જયારે સાયલેજ પ્રમાણમાં ઓછી જગ્યા રોકે છે. (૮) આગ લાગવાનો પ્રશ્ન જાેવા મળશે નહીં જે પૂળાનો સંગ્રહ કરતા જાેવા મળે છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

અળસિયું આપણી જમીનનું હળ

અળસિયું આપણી જમીનનું હળ છે જે ઊંડી ખેડ કરે છે પાણી જમીનમાં પચાવવામાં મદદ કરે છે જમીનમાં રહેલા સડેલા સેન્દ્રીય તત્વોને ખાઈને દાણાદાર સ્વરૂપે તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એગ્રીલેન્ડ ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ

સ્માર્ટપોટાશ એ રેડ આલ્ગી માંથી મેળવેલ કુદરતી પોટાશ અને સલ્ફર- પાણીમા દ્રાવ્ય છે. તે જૈવિક રીતે ઉપલબ્ધ- જે છોડની ચયાપચયની પ્રક્રિયામા સક્રિય રીતે ભાગ લે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ?

જાનવરને હાથલો કરવાની શું જરૂર જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ મેપિંગ એટલે શું ?

• કૃષિ મેપિંગ એ જમીનની દેખરેખ, વ્યવસ્થાપન અને ખેતરોની સિંચાઈ માટે દિવસેને દિવસે જીઆઈએસ નિર્ણાયક બની રહ્યું છે. આ ઉપરાંત તે કૃષિ વિકાસ અને ગ્રામીણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ટીસ્યુકલ્ચર એ શું છે ?

આ બીજેત્તર વર્ધનની એક ઉત્તમ રીત છે. જે ઝાડ ખડતલતાં, ઉત્પાદકતા, રોગપ્રતિકારકતા જેવી બધી ઉત્તમ બાબતોમાં શ્રેષ્ઠ પુરવાર થયું હોય, તેના શરીરના કોઇપણ ભાગ-મૂળ, થડ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ફૂલ : ગુલછડીના કંદની માવજત

ફૂલ : ગુલછડીના કંદની માવજત

થાયોયુરિયાના ૪% દ્રાવણમાં કંદને સુસ્પત અવસ્થાનો સમયગાળો તોડી શકાય છે. વાવણી પહેલા કંદને ૩૦ દિવસના સમયગાળા માટે ૧૦૦ સે તાપમાને સ્ટોરેજમાં સંગ્રહી રાખવાથી છોડના વિકાસમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીની સમજવી પડશે

આપણે આપણી નજર ખોટ્ટી ભાવ ઉપર ટકાવી છે ખરેખર આપણે આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન વધારવાની જરૂર છે .ગયા વર્ષ કરતા આપણે એકમ વિસ્તાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks