G-ESPWZK9WMW

ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

કૃષિ માહિતીનો ખજાનો

રોગ : લીંબુના બળીયાં ટપકાં

લીંબુના બળીયાં ટપકાંનો રોગ નિયંત્રણ કરવા.. રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ

ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે, જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ તે બધાને જોઈએ અન્ન, વસ્ત્ર આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : ડાંગર પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકમાં ભલામણ મુજબ જ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો. નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે.

વાવણી પછી છોડનો વિકાસ થાય અને છોડના વિકાસની સાથે સાથે આપણી ખેતીના હઠીલા નિંદણો પાકને આપેલા બહુમુલ્ય ખાતરોમાં, પ્રકાશમાં, પાણીમાં ભાગ પડાવવા આવી જાય છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી

મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી

લીલાચારા તરીકે તેના કોમળ પાંદડા અને ડાળીઓ કે જે ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સારી સુવાસ ધરાવતી હોય છે. તેને જ પરિણામે મનુષ્યના ખાદ્ય પદાર્થની

વધુ વાંચવા અહીં ક્લિક કરો