તમાકુના પાનનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ કરતાં પહેલાં અને પછી સાબુના પાણીથી હાથ ધોવા. આમ કરવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. પાક પૂરો થયા બાદ પીલા કે તમાકુનાં જડિયાં ખેતરમાં રહેવા દેવા નહિ. કલકત્તી તમાકુમાં મોલોમશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશકનો છંટકાવ કરવો.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

શું આપણે ોની નવી પેઢી વધુને વધુ શક્તિશાળી બનાવવા મદદ કરીએ છીએ ?

મોટો પ્રશ્ર્ન એ છે કે બધી બધી જીવાત દિવસે દિવસે બધી દવા સામે પ્રતિકાર શક્તિ કેળવતી જાય છે, બધી જીવાતો હવે સામી થઇ છે કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ

* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સાંકળા ગાળે ઘાટું વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા મરચા પાવડર બનાવીને પોતાની બ્રાન્ડથી વેચી રહ્યા છે.

મૂલ્યવર્ધન કરીને ખેત પેદાશ વેચવા અને ડાઇરેક્ટ વેચાણ કરીને સારી આવક કરવાનું હવે બધા વિચારી રહ્યા છે . વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન આ માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કંપની ન્યુઝ : અમેરિકાની ટેકનોલોજી હવે ભારતમાં.

નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રા. લી. કંપની દ્વારા અમેરિકન ટેકનોલોજી જેવી કે એમએસી અને એનયુઈ ટેકનોલોજી ધરાવતી પ્રોડક્ટ્સ ની વિશાળ રેંજ ઉપલબ્ધ છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વરસાદ પછીની માવજત – ૨૨

મરચીનો છોડ ભૂખરો થવાનું શું કારણ? વાતાવરણ ની અસર કે અન્ય કોઈ કારણ હશે ? જાણવા અત્યારે જ ટેલિગ્રામ ઇન્સ્ટોલ કરી કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતી માટે એગ્રીકલ્ચરલ કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

પાક પોષણ : : યુરોપીયન ટેકનોલોજીના ો હવે ભારતમાં

ફીનોઝેન ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરી આર્થિક અને ટકાઉ કૃષિને ટેકો આપવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવ્યું છે. ફીનોઝેન ઉચ્ચતમ યુરોપીયન ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ પાણીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રયોગ : એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણમાં ધતુરાનો રસ

એરંડાના પાકમાં સુકારાના લીધે ધણું મોટું નુકશાન થતું હોયછે, જેમાં છોડ ઊભા ને ઊભા સુકાઈ જતા હોયછે. ખાસ કરીને પાક ફેરબદલી ન કરતા ખેડૂતોને આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks