● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી.

● પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પોષણ વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદન અનાજના અવશેષો , ગાયના છાણ-ગૌમૂત્ર, અળસિયાંની પ્રવૃત્તિને વેગવાન કરીને તથા લીલા પડવાશ દ્વારા જ કરવાની રહેશે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ?

આંબામાં જાતોની પસંદગી પહેલેથી માર્કેટને ઘ્યાનમાં લઈ જેતે વિસ્તારની વ્યાપારીક રીતે મહત્વની હોય તેવી જાત પસંદગી કરવી. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી જંગલી પશુ દુર રહે છે.

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી વ્યક્તિ ખેતરમાં હોવાનું આભાસ થાય છે, જેના કારણે પ્રાણીઓ તે ક્ષેત્રમાં આવતા ડરે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : વેલાવાળા માં નું નિયંત્રણ વિષે જાણો

વેલાવાળા શાકભાજીમાં મોલોનું નિયંત્રણ ઉપદ્રવની શરૂઆતના સમયે લેકાનીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ડાયમિથોએટ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ભૂકી છારાના નિયંત્રણ માટે વેટેબેલ સલ્ફર ૫૦ % વે.પાવડર ૩૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મી.લી. / ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફુગથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીની સ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

ભીખુભાઈ જસમતભાઈ મુ. માણેકવાડા તા.ગોંડલ જી. રાજકોટ, મોં. ૯૬૩૮૨ ૧૬૮૪૧ હું છેલ્લા ૨ વર્ષ થી મરચાં નું વાવેતર કરું છું, જેમાં મે ગયા વર્ષે ૩

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બીજમંત્ર : બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે?

બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે? મહેરબાની કરીને મને આ બે સ્થાન પર તમારો માર્ગદર્શક બનવાની મંજૂરી આપો. હું પ્રથમ સ્થાન પસંદ કરીશ-

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કંપનીન્યુઝ : – એક નવી દવા

સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાત (કીટકો)ના નિયંત્રણ માટે વિવિધ કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. ચીલાચાલુ કીટકનાશક દવાઓના વારંવાર થતાં ઉપયોગને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ શું છે?

કોઈ પણ વ્યવસાયમાં આવક જાવકનો હિસાબ રાખવાનું ખુબ જ મહત્વનું ગણાય છે કેમકે તેના ૫૨થી નફા-નુકસાનની જાણકા૨ી મળે છે અને વ્યવસાયમાં જરૂરી બદલાવ લાવવામાં આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી ઉગાડનારા ખેડૂતો માટે ખરીદતા પહેલાનો સંદેશ

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks