કૃમિ – નું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ?

આજે દાડમની પણ વાત કરવી છે. દાડમની ખેતી બધાએ અપનાવી પરંતુ દાડમની ખેતીમાં કૃમિ મોટો શત્રુ સાબીત થઈ રહ્યો છે. આ કૃમિ ને અંગ્રેજીમાં નેમેટોડ કહે છે. દાડમનો છોડ ૪ થી પ વર્ષનો થાય પછી કૃમિનું નુકશાન જોવા મળે છે. આ કૃમિ જમીનમાં શુક્ષ્મ નરી આંખે દેખાતી નથી. તેનું જીવનક્રમ ફરીવાર જાણીએ તો ખબર પડે કે તે કેટલું બધું નુકશાન કરી શકે છે દા.ત. રોપ તમે મહારાષ્ટ્રથી લાવ્યા તેના માટીના પીંડા સાથે એક કૃમિ આવી આ એક કૃમિ પોતાનું જીવનક્રમ ૨૮ થી ૩૦ દિવસમાં પૂરી કરે છે. એક પુખ્ત કૃમિની માદા ૪૦૦ થી ૪૫૦ ઈંડા મુકવાની ક્ષમતા ધરાવે છે. ટૂંકમા એક મહિનામાં એક કૃમિ ૪૦૦ થાય તો આ ૪૦૦ બીજા મહિને ૧,૬૦,૦૦૦ થઈ જશે અને ત્રીજા મહિને તેને ૪૦૦ એ ગુણો એટલી થઈ જશે. આ કૃમિ મૂળમાંથી ખોરાક લઈલે છે ને છોડને અવિકસીત કરી નાખે છે. ગ્રીનહાઉસમાં કૃમિનો ઉપદ્રવ વધ્યો છે . ત્યારે ડેઝોમેટ જેવી દવાનું જમીનમાં ફયુમીગેશન કરવું પડે છે. તેટલી નુકશાનકારક આ કૃમિ છે., બાયો પેસ્ટીસાઇડ નો ઉપયોગ કરવો પડશે .વધુ વિગત માટે 99099 98768

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

પાક પોષણ : : યુરોપીયન ટેકનોલોજીના ો હવે ભારતમાં

ફીનોઝેન ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરી આર્થિક અને ટકાઉ કૃષિને ટેકો આપવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવ્યું છે. ફીનોઝેન ઉચ્ચતમ યુરોપીયન ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ પાણીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નીંદણનાશક ઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી ની ખેતી માં રોગ અને જીણી જીવાત ને ઓળખવાનું સાધન ક્યુ ?

મરચી ની ખેતી કરવી છે ને તમારી પાસે હીરાના કારીગર પાસે હોય તેવો બિલોરી કાચ નથી તો મરચી ની ખેતી તમે કરી રહ્યા ? અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતી અને હિમવર્ષા – કરાને લીધે થતી અસરો

હિમવર્ષા – કરાને લીધે થતી અસરો • તાપમાન એકદમ શૂન્ય નજીક જતાં પાકની ભૌતિક અને દેહધાર્મિક ક્રિયાઓને નુકસાન થાય છે. • વધારે પડતા બરફ/હિમવર્ષાથી પાંદડા,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સમયસર વરસાદ અંગેનું પાક આયોજન એટલે ? 

બાજરી, દિવેલા, મગ, અડદ, મઠ, ગુવાર,ચોળી, તુવર, મગફળી, તલ, મકાઇ, કપાસ,જુવાર વગેરે પાકોનું જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવું.  પૂર્તિ ખાતર જમીનમાં પુરતો ભેજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ પ્રશ્નોતરી : પુનાની આસપાસના ખેડૂતો માટે ખરીદી વ્યવસ્થા ગોઠવી મંડી કરતા વધુ લાભનો અવસર આપનાર કરી એપ છે ?

A http://wa.me/919825229966?text=A_પુના_એગ્રો_કાર્ટ

B http://wa.me/919825229966?text=B_એગ્રો_સ્ટાર

C http://wa.me/919825229966?text=C_એગ્રો_બઝાર

D http://wa.me/919825229966?text=D_પુના_બઝાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks