માખી યજમાન કીટકોની ઈયળનું પરજીવી- કરણ કરે છે. જેમ કે મકાઈનાં વેધકો , મકાઈનો ડોડા વેધક, શેરડોના વેધકો, કોબીજની ઘોડિયા ઈયળ, કોબીજનું પતંગિયું, લશ્કરી ઈયળ, જાપાનીઝ બીટલ. આ માખીનું પુખ્ત કીટક દેખાવે ઘરમાખી જેવું રાખોડી કે કથ્થઈ રંગનું, આશરે એક ઈંચ લાંબુ અને વાળવાળું હોય છે. પૂર્ણ જીવનચક્ર જીવતી આ માખી મોટેભાગે સીધે સીધા યજમાન કીટકના શરીર પર -માથાની પાછળના ભાગે ઈંડા મૂકે છે. જ્યારે ઈંડા સેવાય ત્યારે તેની ઈયળ યજમાન કીટકના શરીરમાં પ્રવેશી અંદરના ભાગને કોરી ખાય વિકાસ પામે છે. તેની એક વર્ષમાં ઘણી પેઢીઓ જોવા મળે છે. ટેકેનીડ ફ્લાય ખૂબ જ ઉપયોગી અને અસરકારક પરજીવી છે. પરંતુ તેને વ્યાપારી ધોરણે ઉછેરી શકાતું નથી, પરંત ખેતરમાં જોવા મળે તો તેની જાળવણી કરવાથી જે તે જીવાતનું નિયંત્રણ કરી શકાય.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન)

વધુ વાંચવા અહીં ક્લિક કરો
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એક અળસિયું પોતાના જીવનકાળ દરમ્યાન કેટલા માઈલનો પ્રવાસ કરે ?

એક અળસિયું જમીનમાં હરે ફરે ત્યારે પોતાના જીવનકાળ દરમ્યાન કેટલા માઈલનો પ્રવેશ કરે તેનો વિચાર કરીએ. અળસિયાનું જીવન 4 થી 8 વર્ષનું હોય છે. અમુક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બટેટા ની મુખ્ય અને નિયંત્રણ કેમ કરશો ?

ચૂસિયા પ્રકારની જીવાતો (મોલો, લીલા તડતડિયા, સફેદ માખી) પાન નીચે રહી રસ ચૂસી નુકસાન પહોંચાડે છે. વધુમાં મોલો જેવી જીવાત વિષાણુમાંથી થતા રોગો જેમ કે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શું વાંચવું તે વિષે પણ વિચારવું પડશે નહીંતર પાછળ રહી જઈસુ .

“જો આજના કિશોર/કિશોરીઓને સલાહ આપવાની હોય તો એમને કહેવું પડશે કે તમારા વડીલોનું ઓછામાં ઓછું માનો…” કારણ કે વડીલો જે વિશ્વમાં મોટા થયા અને કામ કર્યું એ હવે બિલકુલ નથી અને એ લોકોને આ નવા વિશ્વમાં કેમ જીવવું ? એની કોઈ જ કલ્પના નથી. આવી પરિસ્થિતિમાં શાળા-કૉલેજોમાં એવા ઘણા શિક્ષકો છે જે પોતે અપડેટેડ નથી અને જે લોકો આ પ્રકારનાં પરિવર્તનથી પૂરતા માહિતગાર પણ નથી. તો એમની છાયામાં ભણતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પરિવર્તનનો સામનો કેવી રીતે કરશે ? એ જોવું રહ્યું. ટૂંકમાં આપણી ખેતી થી માંડીને શિક્ષણ સુધી બધું બદલી જવાનું છે . ખેતીનું વિજ્ઞાન સમજો , ખેતી વિષે તમારા મોબાઈલમાં આપણે ચેટ જીપીટી ને પુછતા હોઇશુ , આપણો ડીલર પણ સતત નવું નવું શીખશે તો તે ટકશે નહીતર તેના પાટિયા બંધ થઇ જશે અને હા, ટેકનોલોજીના બદલાવની વાત કરતા હોય તેવા ખેતીના કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીન વાંચો . શું ન વાંચવું અને શું ન જોવું તે વિષે પણ વિચારવું પડશે .નહીંતર ખેડૂત તરીકે પાછળ રહી જઈસુ .કૃષિ વિજ્ઞાન ની ટેલિગ્રામ ચેનલ તમારા માટે કામની છે તેવું તમને લાગતું હશે .

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જરૂરત પ્રમાણે વાવેતર કરો

 – જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત

દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦ આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks