પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય વિગેરે આવું કોઈને કોઈ પાકોમાં, કોઈને કોઈ વિસ્તારમાં ચાલ્યા જ કરતું હોય છે. તેનું કારણ વધુ ઉત્પાદનની હોડમાં આજે આપણા પેટ અને ખેતર બન્ને બીમાર થઈ ગયા છે. ત્યારે જાતે સમજી ખતરનાક રોગનાશક દવાઓ અને અતિ ઝેરી જંતુનાશકો જેટલા જમીનમાં કે પાકમાં ઓછા વપરાય તેટલા મનુષ્યના કે પ્રાણીઓના ખોરાકમાં ઓછા જશે. કોન્ટ્રેક્ટ ફાર્મિંગમાં વેફર માટે ઘણી બધી કંપનીઓ બટાટાની ખેતી કરાવતી હોય છે ત્યારે રોગ મુક્ત અને દવાઓ વગરના બટાટા ઉત્પન્ન કરવા જરૂરી છે

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
aries agro

ગામડાની વાતો સાવ એમજ ન માનશો !

ખેડૂત વર્ગમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે જેને વખોડી કાઢતા પહેલા આધુનીક વિજ્ઞાનના એરણ પર મુકીને ચકાસવી જોઈએ. આધુનિક વિજ્ઞાન કોઈપણ ક્ષેત્રે આગળ વધી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : ના ચુસીયા

 મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.  તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ.  ધરૂની ફેરરોપણી વખતે ધરૂના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની વારંવાર છાંટો નહિ

કપાસની ખેતી હોય કે શાકભાજીની બધામાં હવે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોપ કરવાની જગ્યાનું નિરજીવીકરણ માટેની સોલારાઇઝેશનની પદ્ધતિ

નર્સરીની જમીનને સારી રીતે ભીની કર્યા પછી, ઉનાળા દરમિયાન ૫-૬ અઠવાડિયા માટે તૈયાર કરેલ કયારાને પારદર્શક પોલિથીન શીટ (૨૦૦ ગેજ)થી ઢાંકવામાં આવે છે કારણ કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિમાં ડ્રોન ઃ કારકિર્દી એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ

કારકિર્દી, એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ એગ્રીઓન દ્વારા અગ્રીઓન ભારતીય નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતીની કામગીરીની ઉત્પાદકતા વધારવા અને IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ)

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી અને ોની ખેતીનો સમય છે

ઓર્ગેનિક ફળો અને શાકભાજી બજારમાં મેળવવા મુશ્કેલ છે ? શું ઓર્ગનિક શાકભાજી ઉગાડી શકાય? તમે કહેશો કે જો જંતુનાશક દવા છાંટ્યા પછી તેના રેસિડ્યુઅલ ફળ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
soyabean cookies

સોયાબીન : માંથી શું બની શકે ?

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાદૂધ, સોયા પનીર (ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાનટ, સોયાપૌંઆ તથા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો :

જમીનમાં કાર્બન ઉમેરવા માટે જમીનમાં પાકના અવશેષો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. પાકના અવશેષોના લીધે જે પણ તત્ત્વ છોડ દ્વારા લેવામાં આવ્યું હોય તેને પાછું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જૈવિક એ કુદરતી ખાતર છે

જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks