ફોલિયર સ્પ્રે એટલે

ઊભા પાકમાં પાંદડાં ઉપર દ્રાવ્ય ખાતરોના છંટકાવ કરવાની પધ્ધતિને “ફોલિયર ફર્ટીલાઇજેશન” કહે છે. સંશોધનના તારણો ઉપરથી જણાયું છે કે પધ્ધતિ ખૂબ જ કામયાબ છે. વળી જમીનમાં આપેલ ખાતરોની સરખામણીએ પાંદડાં પર આપેલ ખાતરોની કાર્યક્ષમતા અનેક ગણી-95 ટકા જેટલી ઊંચી માત્રામાં હોય છે ફોલિયર સ્પ્રે દ્વારા અપાતા ખાતરોમાં બગાડ થવાની શક્યતા ન હોવાથી જમીનમાં અપાતા ખાતરોની સરખામણીએ ઓછા જથ્થાથી કામ વધુ સારી રીતે સંતોષાતું હોય છે. છંટકાવ દ્વારા ખાતરો આપવાથી બધા જ પોષક દ્રવ્યો સપ્રમાણ રીતે છોડને મળી જતાં હોવાથી પાક પૂર્ણ તંદુરસ્ત બને-પરિણામે રોગ-જીવાત સામે ટક્કર લેવાની તાકાત-પ્રતિકાર શક્તિ મેળવી લેતો હોવાથી પાકને રોગ-જીવાત લાગવાનું પ્રમાણ પણ નહિવત બની જાય છે. અને માનો કે પાક રોગ-જીવાતનો ભોગ બની ગયો હોય તો ? તો ભલામણ મુજબની અને ખાતર સાથે મિશ્રણ થઈ શકે તેવી જંતુ-રોગ નાશક દવા પણ ખાતર સાથે ભેળવી દઈ છંટકાવ કરી શકાય અને અલગરીતે દવા છંટકાવનો ખર્ચ પણ બચાવી શકાય છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
aries agro
Advertisements
aries agro

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : પાકોમાં પોષક તત્વો આપવા જરૂરી શા માટે ?

આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીન અને ભેજની ની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉત્તમ ખેતી : સંગઠનથી સુધારા તરફ…

ગુજરાતમાં જે રીતે કચ્છમાં ખેતીનો વિકાસ થયો તે જોઈએ તો ત્યાં દાડમ, ખારેક, આંબા, ડ્રેગન ફ્રૂટ, ટેટી વિગેરે જેવા પાકો પ્રમાણમાં સારી રીતે, આંખે આખા વિસ્તારોમાં અને નફાકારક રીતે વાવતા થયા …..

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની છે

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો  સારૂ બાળીને નાશ કરવો.  કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો.  ઘઉંના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીરુમાં નીંદણ નિયંત્રણ 

* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks