ટામેટીમાં આગોતરો સૂકારો

મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -1

વધુ ભેજસંગ્રહ માટે ઘાસની જીવંત વાડ બનાવવી. ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી. ભારે જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી ઉગાડનારા ખેડૂતો માટે ખરીદતા પહેલાનો સંદેશ

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મારો પાડોશી મારા કરતા નું વધુ ઉત્પાદન લે છે કેમ ?

તમારે ખુશ થવું જોઈએ કે તમારો પાડોશી વધુ સારું ઉત્પાદન લે છે, તેની સાથે દોસ્તી કરો,  અઠવાડિયે એકવાર તેની સાથે ચા પીવો, મરચીની ખેતીમાં વધુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : લીંબુના બળીયાં ટપકાં

લીંબુના બળીયાં ટપકાંનો રોગ નિયંત્રણ કરવા.. રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દુઝણા પશુને પારહો મુકાવવો એટલે શું ? પશુનું મન પ્રસન્ન રાખવા શું કરવું ?

પશુને પારહો મુકાવવો એટલે પારહો કે ‘પાનો’ એ આઉ અને આંચળ વચ્ચેના આંતરદ્વાર ખોલવાની માનસિક પ્રક્રિયા છે. પ્રાહવો મૂકાવવાનો સીધો આધાર જાનવરના મન સાથે રહેલો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેત પેદાશોનું પેકેજિંગ

આજના આધુનિક યુગમા ગ્રાહકો દ્વારા સારું પેકેજિંગ હોય એવી કોમોડિટી અગ્રમતા આપવામાં આવે છે. પેકેજિંગ એ કૃષિ પાકોના માર્કેટિંગનુ પ્રથમ પગથિયું છે. સારું પેકિંગથી ગ્રાહકોનું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં સૂર્યપ્રકાશ

પૃથ્વી ઉપર જે ઉષ્માશક્તિ અને વિકિરણ શક્તિ આપણે અનુભવીએ છીએ તેનું ઉદ્‌ભવ સ્થાન સૂર્ય છે. તેથી વાતાવરણમાં જે બધી ભૌતિક પ્રક્રિયાઓ થાય છે, તેનો આધાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુને આપણા પ્રત્યે ભાવ જગાડવા કેવા તરીકા અજમાવાય ?

પશુને આપણા પ્રત્યે ભાવ આપણને કોઇ સગા-સ્નેહી મળે અને જે આનંદ થાય તેની સરખામણીમાં પશુઓ તરફથી મળતો નિર્વ્યાજ પ્રેમાનંદ અનેકગણો બળુકો હોય છે. અને એની

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks