બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી  છંટકાવ કરી શકાય. 

વધુ ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) 15  મીલિ અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ૨.૫ ઈસી 15 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% +   સાયપરમેથ્રીન ૫% (૫૫ ઇસી) 15  મીલિ 15  લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકાય  કોઈપણ કીટનાશકના સતત બે છંટકાવ કરવા જાેઈએ નહીં.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

બીજ મંત્ર : આજે ભૂગોળને ઈતિહાસ બનાવવાનો સમય છે.

આજે જ્યારે આખી દુનિયા ઘરોમાં છે અને અનેક બાબતો અટકી ગઈ છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ‘ભૂગોળ’ (અંતર સમજવું)ને ‘ઈતિહાસ’માં બદલીને વર્તમાન કપરા સંજોગોમાં નફો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મહિકો બાઉન્સર તો બાહુબલી છે.

બાઉન્સરભરતભાઈ કનુભાઈ – ગામ ઃરફાળા તા. | જી. રાજકોટ મો. ૯૬૦૧૫ ૧૫૮૩૦ મેં આ વર્ષે મહિકો કંપનીના બાઉન્સર કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચુસીયા જીવાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કેવા સંજોગોમાં ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી બને ?

ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી જ્યારે જમીનનો પીએચ આંક, એનું પોત કે પ્રત પ્રતિકૂળ હોય ત્યારે ખાતરનો પાન પર છંટકાવ ખૂબ જરૂરી બને છે.દા.ત. સાડા સાતથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks