જૈવિક ની અગત્યતા શું છે ?

હેક્ટરે ૨૦-૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન સ્થિર કરે છે, ૩૦-૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય કરી ૧૦-૧૫ ટકા પાક ઉત્પાદન વધારી ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે. જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે ઉત્પાદન ક્ષમતા વર્ષોવર્ષ જાળવી રાખે છે. • વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. રાસાયણિક ખાતરના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની ઘટને પહોચી વળવા ઉપયોગી છે. બાયો-ફર્ટીલાઈઝર એ રાસાયણિક ખાતરનું પૂરક છે, પર્યાય નથી. જે જમીનમાં સેન્દ્રિય તત્ત્વ વધારે હોય ત્યાં બાયો- ફર્ટીલાઈઝરનો પ્રતિભાવ સારો મળે છે. પૂર્તિ વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. નિર્દોષ, કુદરતી ખાતર છે, પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

મરચી : ડ્રિઝલ પ્રતિમા સારી ક્વોલિટીનું મરચું થાય છે.

લાલજીભાઈ અરજણભાઈ સાવલિયા મુ. ઘોઘાવદર તા.ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૨ ૭૫૩૨૬ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. મને આ જાતમાંથી ખુબ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખાતર આપવાના ખર્ચ વધારતા નુસખા ખબર છે ?

ખાતર આપવાના ખર્ચ

જેમ દેશી ખાતર સુંડલા કે તગારાથી ચાસે ભરતા હોઇએ તેમ રાસાયણિક ખાતરની મોંઘી થેલીને ખૂણે કાણું પાડી થેલીને જમીન ઉપર ઢસડતા જઇ ડી.એ.પી. ખાતર ચાસમાં નખાંતું મેં જોયું છે. કદાચ તમેય જોયું હોય. ફોસ્ફરસયુક્ત ખાતરો ઓછામાં ઓછી જમીનના સંપર્કમાં આવે અને મૂળ વિસ્તારથી ઊંડા અપાય તો જ તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.એટલે એ રીતે જ આપવું જોઈએ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલ : ગુલછડીની જાતો

સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેવીકે., મેક્સિકન, કલ્યાણી સિંગલ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં નફો વધારવા શું કરવું ?

ખેતીમાં નફો વધારવા જરૂર છે આપણું ધ્યાન “ ખર્ચઘટ ’’ બાબતે કેંન્દ્રિત કરવાની સાચી આવક નફો છે. એ મેળવવા “ખર્ચ” વાળું પલ્લું હળવું કરવાની ચાવીઓ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે.

દર અઠવાડીયે મળતી આ મીટીંગમાં સૌને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે આ બધાએ હવે એક છત્તીસગઢ યુવા પ્રગતિશીલ ખેડૂત નું વોટ્સઅપ ગૃપ બનાવ્યું છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેડૂતોનું સમૃદ્ધિનું પ્રતીક એટલે નિધિ 505

ઋતુ ક્રોપકેરની નિધિ 505 જાતમાં વધુ ડાળીઓ સાથે ખુબ સારો છોડનો વિકાસ થાય છે તેમજ પ્રથમ વીણી ફેર રોપણી પછી ૫૦-૫૫ દિવસે આપે, નિધિ ૫૦૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

HIL ઇન્ડિયાનું નેનો યુરિયા પ્લસ

મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન એ મેઘમણી કેમિકલની ન્યુટ્રીશન ક્ષેત્રે પોતાના નેનો પાર્ટિકલ યુરિયા દવારા ભારતભરમાં નેનો યુરિયા વેચે છે . તાજેતરમાં ભારતની જંતુનાશક ક્ષેત્રની જાણીતી કંપની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અમુક ૩ વરસ જૂના પણ ઉગી જાય, જ્યારે અમુક બીજે વરસેય ન ઉગે –એવું કેમ ?

કારણ કે દરેક પ્રકારના બીજની સ્ફૂરણશક્તિ એક સમાન નથી હોતી. જે તે પ્રકારના બીજમાં તે પોતે પરિપક્વ થયા પછી તેની જીવંત રહેવાની તાકાત કેટલી બળિયાવર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટીના પીએચનું મહત્વ સમજી લો – – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH એ એક મહત્વપૂર્ણ પરિબળ છે જે છોડના વિકાસ અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. માટીનો pH એ જમીનની અમ્લતા અથવા ખારાશનું માપ છે, અને તે 0 થી 14 ના સ્કેલ પર માપવામાં આવે છે. મોટાભાગના પાક માટે….

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીનના સેન્દ્રિય કાર્બન ઘટવાનું કારણ

જમીનમાં કાર્બન ઘટવા પાછળ ઘણા કુદરતી કારણો જવાબદાર છે, જેવા કે ભૂકંપ, જ્વાળામુખી તથા જમીન પર આવતા પૂર. આમ આવા કારણોના લીધે જમીનના ઉપલા પળનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks