સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્ક માં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જંતુનાશકોના છંટકાવ અને તેના ઉપયોગ વચ્ચે લાંબો સમયગાળો હોવાથી જંતુનાશકોના અવશેષોનો નષ્ટ થઇ જતા હોવાથી તેનો ખાસ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ શાકભાજી અને ફળો કે જેનો સંગ્રહ લાંબો સમય સુધી કરી શકાતો ન હોવાથી તેનો સીધો જ ઉપયોગ મનુષ્યો કરે છે. આવા કિસ્સામાં તેમાં જંતુનાશકોના અવશેષો રહેવાની પુરતી શક્યતાઓ રહેલી છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.

લ્યો ક્િટી કેવો રંગ લાવે છે તે વાંચો.

આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : , ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બટેટા ની મુખ્ય જીવાત અને નિયંત્રણ કેમ કરશો ?

ચૂસિયા પ્રકારની જીવાતો (મોલો, લીલા તડતડિયા, સફેદ માખી) પાન નીચે રહી રસ ચૂસી નુકસાન પહોંચાડે છે. વધુમાં મોલો જેવી જીવાત વિષાણુમાંથી થતા રોગો જેમ કે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

હર હાલમેં ખુશહાલ ઓમેગા સૌથી મોટું જીન્ડવું

સોલાર એગ્રોટેક પ્રા લી.- રાજકોટની ઓમેગા બીજી-૨ (સોલાર-૧૦૮) જાત ખેડૂતોમાં ચર્ચાનો વિષય બની ગયેલ જાત છે. ઓમેગા ભારત સરકારની નોટીફાઈડ થયેલી જાત છે. આ જાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મહિકો બાઉન્સર તો બાહુબલી છે.

બાઉન્સરભરતભાઈ કનુભાઈ – ગામ ઃરફાળા તા. | જી. રાજકોટ મો. ૯૬૦૧૫ ૧૫૮૩૦ મેં આ વર્ષે મહિકો કંપનીના બાઉન્સર કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચુસીયા જીવાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિઘટન કરનાર મિશ્રણ પુસા-ડિકોમ્પોઝર

ખેડૂતો ૪ કેપ્સ્યુલ (ભાવ : ૨૦ રૂપિયા પ્રતિ ૪ કેપ્સ્યુલ), ગોળ અને ચણાના લોટને મિશ્ર કરીને ૨૫ લિટર પ્રવાહી મિશ્રણ તૈયાર કરી શકે છે. મિશ્રણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણી લો.

કૃષિ વિજ્ઞાન માસિકનો માર્ચ મહિનાનો વિશેષાંક મરચી બીજ પસંદગી વિશેષાંક 399/-લવાજમ ભરી મંગાવો અથવા વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ જ્ઞાન : પાકમાં આટલું ખાસ

અત્યારે ગુલાબી ઈયળનું નુકશાન ભલે ન દેખાતું હોય પણ ફેરોમોન ટ્રેપમાં ફૂદા ખુબ જ આવે છે. ફૂડની હાજરી હોય એટલે ઈંડા મુકવાનું કામ ચાલુ હોય એ નક્કી છે….

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?

દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks