આપણો દેશ અને ગુજરાત રાજ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવે છે. તો આ વિસ્તારોમાં એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં પવન સારી ગતિએ વહેતો હોય જેથી રહેઠાણમાંથી કુદરતી હવા સરળતાથી અવરજવર થઈ શકે.
સામાન્યરીતે પૂર્વ-પશ્ચિમી દિશા તરફનું રહેઠાણ આદર્શ ગણાય છે, જેના કારણે પથારીના સૂકા આવરણમાંથી ઉત્પન્ન થતા સૌરવિકિરણો સરળતાથી બહાર પસાર જઈ શકે છ

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

ચીલેટેડ મિનરલ મિક્ષ્ચર શું છે ? : કેટલાક ખૂબ જરૂરી એવા ખનિજક્ષારોને કાર્બનિક પદાર્થો જેવા કે અમિનો એસિડ સાથે પ્રક્રિયા કરી ચીલેટેડ ક્ષારો બનાવવામાં આવે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ?

ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર

બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ.

આપણે પણ ગામમાં બુધવારીયા મિટિંગ કરવી છે અને એકબીજાને મદદ કરી પાક ઉત્પાદન વધુ કરીને બધા એ કમાવું છે ટેકનોલોજીની વાત જાણીને તમે પણ નક્કી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કરાર આધારીત ખેતી એટલે શું?

કરાર આધારીત ખેતી એટલે એવી પધ્ધતિ કે જેમાં પાકની જાત, ઉત્પાદનનો જથ્થો ગુણવત્તા અને ભાવ બાબતે વાવેતર પહેલા ખેડૂત અને ઉત્પાદક કંપની વચ્ચે લેખિતમાં કરાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ?

ફોલિયર સ્પ્રે એટલે ઊભા પાકમાં પાંદડાં ઉપર દ્રાવ્ય ખાતરોના છંટકાવ કરવાની પધ્ધતિને “ફોલિયર ફર્ટીલાઇજેશન” કહે છે. સંશોધનના તારણો ઉપરથી જણાયું છે કે પધ્ધતિ ખૂબ જ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રોન ટેકનોલોજી થી ખેતીમાં ક્યાં લાભ થશે ?

ડ્રોન ટેકનોલોજી આ મજૂરોની મોન્ઘાઈને અતિખેંચના સમયમાં આશિર્વાદ સમાન સાબિત થશે કારણ કે [૧] કેટલીયે વારનાં ઓચિંતાના વાતાવરણીય ફેરફાર ટાણે રોગ-જીવાતના અણધાર્યા હુમલા વખતે તાત્કાલીક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® ટેક્નોલોજી આધારિત – કંપનીન્યુઝ

સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® ટેક્નોલોજી આધારિત નવી અસરકારક કીટનાશક. PLINAZOLIN® એ સિંજેન્ટા દ્વારા કૃષિમાં જંતુ નિયંત્રણ માટે વિકસાવવામાં આવેલ એક નવીન સક્રિય ઘટક અને ક્રિયા પદ્ધતિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લસણ માં નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : ના ચૂસીયાં

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે.  વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks