જો માટીનું ધોવાણ થાય છે, તો ખેડૂતોએ ઉપજ મેળવવા માટે વધુ ખાતરો અને પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી ખર્ચ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. નબળી માટીના સ્વાસ્થ્યને કારણે પાકની ઉત્પાદકતા ઓછી થાય છે, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ રહે છે અને ખેડૂતોને તકલીફ પડે છે. માટીનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત કરવું એ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય અને ભાવિ પેઢીઓ માટે પણ જરૂરી છે.

સરગવાનું વાવેતર
મોરિંગાના વાવેતર માટે ૬.પ થી ૮.૦ પીએચવાળી કાળી માટી ખૂબ જ અનુરૂપ છે. જે જમીન પર પાણીનો ભરાવો રહેતો હોય તે મોરિંગા માટે માફક નથી