જો માટીનું ધોવાણ થાય છે, તો ખેડૂતોએ ઉપજ મેળવવા માટે વધુ ખાતરો અને પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી ખર્ચ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. નબળી માટીના સ્વાસ્થ્યને કારણે પાકની ઉત્પાદકતા ઓછી થાય છે, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ રહે છે અને ખેડૂતોને તકલીફ પડે છે. માટીનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત કરવું એ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય અને ભાવિ પેઢીઓ માટે પણ જરૂરી છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

કૃષિ માહિતીનો ખજાનો

પોષક તત્વો : માં ફિનોલિક એસિડ પોષક તત્વો

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફળ પાકોમાં ોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિપરીત વાતાવરણ – વાવણી મોડી થશે.

વૈજ્ઞાનિકો કહે છે કે પાકને અસાધારણ તાપમાનના બદલાવને લીધે પાક ઉત્પાદન ઘટે છે અને ઉભા પાકને ઘણું નુકશાન થાય છે. જો વિપરીત હવામાન, તાપમાન હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : વેલાવાળા માં

વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8  ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 50 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45  ગ્રામ 15  લિટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો

ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks