ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય નથી. ફળ તૈયાર થવાના સમયે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા તો જમીનમાં બોરોન તત્વની ઊણપ હોય તો ફળની છાલ ફાટી જાય છે. આવા સંજોગોમાં કોઈ જંતુનાશકનો છંટકાવ ન કરતા નિયત કરેલ સમયે પિયત આપવું અને જમીનમાં બોરોન તત્વની ઊણપ નિવારવાની સલાહ આપવામાં આવે છે. પુખ્ત વયના ઝાડ દીઠ રપ૦ ગ્રામ બોરેક્ષ પાઉડર આપવાથી અથવા બોરીક એસિડ (૦.૫%)ના ર થી ૩ છંટકાવ ઝાડ પર કરવાથી બોરોનની ઉણપ નિવારી શકાય છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

મરચી : મેજીક મરચું ખુબ વધુ ઉત્પાદન આપે

મારું નામ સુરેશભાઈ ભીખાભાઈ વડોદરિયા ગામ: દડવી તાલુકો: જામકંડોરણા જીલ્લો રાજકોટથી હું છેલ્લા ત્રણ વર્ષથી કર્તવ્ય સીડ્સની જ મરચી વાવુ છુ. ગયા વર્ષે મારે મેજીક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સમયસર વરસાદ અંગેનું પાક આયોજન એટલે ? 

બાજરી, દિવેલા, મગ, અડદ, મઠ, ગુવાર,ચોળી, તુવર, મગફળી, તલ, મકાઇ, કપાસ,જુવાર વગેરે પાકોનું જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવું.  પૂર્તિ ખાતર જમીનમાં પુરતો ભેજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : માં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કેળની માવજત લૂમને બેગ ચઢાવવી

સ્લીવિંગ પદ્ધતિમાં, ૧૬-૧૮ માઇક્રોન અથવા ૫૦ માઇક્રોન જાડાઈની બ્લ્યુ કલરની નળાકાર પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે, જેના બંને છેડા ખુલ્લા હોય છે અને તે કેળાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ વિજ્ઞાન પસંદગી વિશેષાંક: આજની કંપની કર્તવ્ય સીડ્સ

કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો. કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો. કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય શું છે ?

વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય વૃક્ષ ભાંગી જાય કે ઊથલી પડે એટલે તે સાવ મરી જતું નથી. તેને મૂળ સમેત ખોદી લેવાને બદલે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks