▪️છોડને તેમના કોષોમાં પાણી અને પોષક તત્વો ખસેડવામાં મદદ કરે છે
▪️મૂળ વિકાસમાં સુધારો કરે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે
▪️ફળ અને વિકાસમાં વધારો કરે છે – સારી ઉપજ અને ગુણવત્તા આપે છે
▪️દુષ્કાળ, ઠંડી અને રોગો સામે પ્રતિકાર વધારે છે

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો  982522966

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

HIL ઇન્ડિયાનું નેનો યુરિયા પ્લસ

મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન એ મેઘમણી કેમિકલની ન્યુટ્રીશન ક્ષેત્રે પોતાના નેનો પાર્ટિકલ યુરિયા દવારા ભારતભરમાં નેનો યુરિયા વેચે છે . તાજેતરમાં ભારતની જંતુનાશક ક્ષેત્રની જાણીતી કંપની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?

મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો  મરચીના પાક માં ક્યારે ફૂલ આવે? ફૂલમાંથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયોચારના વિવિધ સ્વરૂપો

નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના થાય છે.

શૈલેશભાઈ અરજણભાઈ સોલંકી, ગરનાળા તા. ગોડલ, જી. રાજકોટ મો. ૯૩૨૭૭ ૫૨૦૯૩  મેં  ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત ખુબ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ.

જ્યારે બજાર ભાવ તૂટી જાય છે અથવા પાક નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતો મોટાભાગે પુરવઠા શૃંખલામાં સૌથી સુલભ ખાતર સપ્લાયર્સ, બીજ વેચનારાઓ, જંતુનાશકોના ડીલરો અને બજાર વેપારીઓનો દોષ કાઢીને પોતાની હતાશા વાળે છે.બજારના વેપારીઓ એવું કહે છે કે ખેડૂત વર્ષોથી એકની એક મરચીની જાત વાવ્યા કરે છે . નવી રોગપ્રતિકારક જાતોને સ્થાન આપતા નથી , પાક ફેરબદલી કરતા નથી વગેરે . આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને સમજીને રોગ આવે તે પહેલા કાળજી લઈને ખેતી કરવી પડશે અને તે માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે નહીંતર કપાસ અને મરચીની નિકાસ ઉપર અસર થશે અને કપાસ તો આયાત કરવો પડી શકે – જે ભારતના નિકાસ બજાર અને તેમાં સામેલ લોકોની આજીવિકા માટે ગંભીર બની શકે એવું કૃષિ નિષ્ણાંતોનું માનવું છે .

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તરબૂચ – ટેટીમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ ?

સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : માં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિમાં ડ્રોન ઃ કારકિર્દી એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ

કારકિર્દી, એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ એગ્રીઓન દ્વારા અગ્રીઓન ભારતીય નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતીની કામગીરીની ઉત્પાદકતા વધારવા અને IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ)

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને?

ગ્રેગોર મેન્ડેલ દ્વારા નવા આવિષ્કારની વાત ૨૦૦ વર્ષ પહેલા કરી એટલે આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને તે જગતને સમજાવ્યું અને જગતને મળ્યું વધુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાતોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks