
રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીમાં પાક ફેરબદલી કરવા ઉપર ખાસ મહત્વ આપવામાં આવે છે. પાક ફેરબદલી કરવાથી એકને એક પાક જે પોષક તત્વોનું ખેંચાણ કરીને જમીનમાં તત્વોની અછત પેદા કરે છે એના બદલે પાક ફેરબદલી દ્વારા પોષક તત્વો પુનઃસ્થાપિત કરવા ઉમેરણ કરવા માટે અને જીવાત ઘટાડવા માટે આપણે કઠોળ સાથે વૈકલ્પિક અનાજ વારા ફરતી વાવેતર કરવા જોઈએ .


























