ખેડૂત મિત્રો ! આમ સમજીએ તો આ મહામારી આપણા માટે એક પ્રાથમિક ચેતવણી છે. જો ઝેરી ખોરાક ખાવાનું ચાલુ રાખશું તો એને આંટે એવા બીજા રોગો પ્રગટવાની સંભાવનાઓ લાઇન લગાડી રાહ જોઇ રહી છે. એનાથી બચવા-રોગપ્રતિકારક શક્તિ બળવત્તર બને તેવો ખોરાક અને ઔષધીય ચીજ-વસ્તુઓ પણ જો ગુણવત્તામાં શ્રેષ્ઠ અને બીનઝેરી-રસાયણમુક્ત હોય તો જ આ હેતુ પાર પડે એવું છે, ત્યારે આ “કોરાના-આક્રમણ” પરથી ધડો લઈ ખેડૂતોએ હાલ થઈ રહેલી ખેતી પદ્ધત્તિમાં અને લેવાતા ખેતીપાકોમાં કોઇ ફેરફારો કરવાની જરૂર જો દેખાઇ રહી હોય તો ક્યા પ્રકારના ફેરફારો કરવાની જરૂર છે, તેના…
Category: હીરજીભાઈ ભીંગરાડિયા
આપેલું કદી એળે જતું નથી….ખેતીમાં પણ…
ખેતી નહિ તો.. સિમેન્ટ, લોખંડ, પ્લાસ્ટિક કે કાચ ખાવાની આદત કેળવવી પડશે.
વાડ-વગડાનો વાસી “હાથલીયો થોર” અને એનું બળુકું “ફિંડલા સરબત”
પિયત વાળા પાણીનો વ્યય કેમ અટકાવીશું ?
જાતે ખેતી કરનાર ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું ?
જાતે ખેતી કરનાર ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું ? : વધુ વાંચવા માટે કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો. http://krushivigyan.com/get-free-copy/
ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ
ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ તમને બધાને પણ અનુભવ તો હશે જ કે કોઇ નવું કામ હાથમાં લઈએ ત્યારે અને એમાંય ગ્રામીણ સમાજમાં નિષ્ફળતાનો ડર દેખાડનારા ઘણા માણસો મળી આવતા હોય છે. અને ભાઇઓ ! ક્યારેક એવું પણ બને કે “કાગનું બેસવુ અને ડાળનું ભાંગવું” જેમ એક સાથે બની રહે તેમ કોઇ એકાદ બાબતમાં થોડીકેય નિષ્ફળતા જો મળી જાય ? તો આપણા મનમાં પણ એમની વાત સાચી હોવાનું લાગી જવાનું. વધુ વાંચવા માટે કૃષિ લવાજમ ભરો.
કુદરતની કેડીએ : વધુ અગત્યનું શું ? નિદામણનો નાશ કે અગમચેતીના ઉપાય ?
કુદરતની કેડીએ : ખેતીના રોજબરોજના પ્રશ્નો અને એનો ઉકેલો
કપાસ : છે મહેનત માંગનારો પણ ખેડૂતોને સારું રળી દેનારો પાક છે
પૂર્વ આયોજન વિના ખેતીમાં સફળતા મળે ખરી ?
ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !
ખેતી પાકોમાં “જીવામૃત”
ઝાડવાની રોપણીમાં કઈ પદ્ધતિ ફાવે ?
છોડ ઝાડ વચ્ચેની “મોકળાશ” નો ખ્યાલ – ઉપજમાં કરી દે ન્યાલ !
‘મોકળાશ‘ એટલે ‘મોકળાશ‘ ! એક જાતની પગથાણ. કોઈની સહેજ પણ અડચણ વિના બસ, અનુકુળ રીતે જીવન ખીલવવામાં કશી બાધા ઊભી ન થતી હોય, અને જે કાર્ય કરવા માંગતા હોઈએ તે મુક્ત રીતે કરી શકીએ એવી છૂટ કે સ્વતત્રતા, એનું નામ મોકળાશ ! માણશની માફક વનસ્પતિ સૃષ્ટીને અને એમાંય આપના પાલતું પાકોને વધવા – વિકસવામાં જરૂરી મોકળાશ મળે તો કેવા બને, અને ‘સંકળાશ‘ (ગીચતા) કેવી આપદા ઊભી કરે છે, તેની વાત કરવી છે. વધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/-…
નજીવા ખર્ચથી… ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી
ખેડૂત ભાઈઓ ! આજની ચીલાચાલુ ખેતીમાં વધુ મુંજવતા અને વધારેમાં વધારે ખર્ચ કરાવતા જો કોઈ પાસા હોય તો એક છે પાકના “પોષણ” ની વાત કરીએ વનસ્પતિ પોતાના જીવન વિકાસ માટેના જરૂરી ઘટકો પૈકી ઓક્સીઝન, હાઇડ્રોજન અને કાર્બન તો હવા અને પાણીમાંથી મેળવી લેતી હોય છે. અને એ જથ્થો કઈ નાનોસૂનો નથી હો મિત્રો ! ૯૮.૫ % ની આસપાસ હોય છે. જમીનમાંથી તો એને માત્ર ૧.૫% બાકીના તત્વો રૂપે લેવાના હોય છે, એટલે કે વનસ્પતિ જમીનમાંથી ઝાઝું ખાંતિ જ નથી ! વધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો…