તમે પિયતની શ્રેણીમાં છો

ઘઉંમાં વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં

વધુ વાંચો>>>>

ઘઉંના પાકમા માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે

વધુ વાંચો>>>>

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા

વધુ વાંચો>>>>

મગીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ  ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

વધુ વાંચો>>>>

જીવાત : ીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ

વધુ વાંચો>>>>

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચો>>>>

રોગ : ધરૂ મૃત્યુ/ ધરૂનો કોહવારો

 ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી.

વધુ વાંચો>>>>

અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક વાપરો

આવનારા વર્ષોમાં અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો આપણે ટપક પિયત એટલે કે ડ્રિપના ફાયદા વિષે સમજી લઈએ, છોડના રૂટઝોન એટલે કે મૂળ પ્રદેશમાટે જરૂરી પાણી-પિયત-

વધુ વાંચો>>>>

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય

વધુ વાંચો>>>>

મનની વાત : રાસી પાક નિદર્શન કાર્યક્રમ યોજાય તો મુલાકાત જરૂર લેવી.

રાસી સીડ્સ દ્વારા ગામડે ગામડે પાક નિદર્શન કાર્યક્રમો યોજી ખેડૂતોને આ વર્ષના રસી સીડ્સના વિવિધ બિયારણોના પરિણામો દેખાડે છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતો તેમનાં વિસ્તારની જમીન, પિયત વ્યવસ્થાને અનુકુળ યોગ્ય બિયારણની પસંદગી કરી શકે.

વધુ વાંચો>>>>

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો  સારૂ બાળીને નાશ કરવો.  કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો.  ઘઉંના

વધુ વાંચો>>>>

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ?

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ

વધુ વાંચો>>>>

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ.

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ, ઝડપી નિર્ણય અને સમયસરનું સંચાલન, ભલેને પછી તમે ભાગીયા દ્વારા ખેતી કરાવતા હો પણ અંતે તો તમે તમારા

વધુ વાંચો>>>>

વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો ને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે

ખેતીનો યુગ છે અને ખેતીનો યુગ આવી રહ્યો છે ત્યારે ખેતી પાકોમાં સૌથી અગત્યની વાત પિયતના સંદર્ભે પણ વૈજ્ઞાનિક ખેડૂતોની મદદે આવી રહ્યા છે. વધુ

વધુ વાંચો>>>>

મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ

મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત

વધુ વાંચો>>>>

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જ વળતર આપશે

ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં

વધુ વાંચો>>>>

ભાગ-૯ ઝાકળના પાણીને પણ કેવી રીતે માં વાપરે છે ?

શીયાળામાં ઠાર-ઝાકળ સ્વરૂપે જે પાણી ઝાડાવાઓના પાંદડા પરથી નીચે ટપકે છે, તેને સંગ્રહીત કરવા અમે ઝાડના ઘેરાવા પ્રમાણેની સાઈઝની પ્લાસ્ટીક ટ્રે નીચે મૂકીએ છીએ. આ

વધુ વાંચો>>>>

અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa) પરજીવી નિંદણ

અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર

વધુ વાંચો>>>>
જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. ૧૦-૨૦ સે.મી. પહોળા પાન પાણીમાં તરતાં રહે છે. પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે. પુષ્પગુચ્છમાં ૩૦

વધુ વાંચો>>>>
ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ

ઘાયું (Typha angustifolia) નીંદણ

ઘાબાજરીયું બહુવર્ષાયુ ઘાસ વર્ગનું નીંદણ છે, તેના છોડ ૧.૫-૨ મીટર ઊંચા હોય છે. પાન અને થડ ઊભા હોય છે. પાન લાંબા, ઘાટાં, ૫-૧૨ મી.મી. પહોળા અને મધ્યશીરા રહિત

વધુ વાંચો>>>>
ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની

વધુ વાંચો>>>>

બાયર લાભસૂત્ર : ના પાકને તંદુરસ્ત રાખો.

આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને

વધુ વાંચો>>>>

મગીની કાળી નું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું.

મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના

વધુ વાંચો>>>>

બટેટાનો : કાળા ચાઠાંનો રોગ

બટાટાના કંદ પર રોગની કઠણ કાળી પેશીઓ સ્વરૂપે જોવા મળે છે જે માટી ચોંટેલ હોય તેવું જણાય છે પરંતુ જો પાણીથી ધોવામાં આવે તો કાળા રંગના ચાઠાં

વધુ વાંચો>>>>

XXX 510 સૌરાષ્ટ્રના ખેડૂત માટે પાણીનું મૂલ્ય

મુંઝવણને સંશોધનની માતા કહી છે ને ! પિયતના પાણી પ્રશ્ને થયેલા પ્રયત્નોની થોડી વાત કરું તો સૌરાષ્ટ્રની ધરતીનો ધાટ જ ઊંધી રકાબી જેવો હોઈને ઉપરથી

વધુ વાંચો>>>>
Enable Notifications OK No thanks