
રાઇમાં ભૂકીછારો
રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૪૮ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇ.સી. ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ
રાઇમાં ભૂકીછારો
રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૪૮ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇ.સી. ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ
મેંગેનીઝ એ ફૂગજન્ય અને બેક્ટેરિયા દ્વારા થતા રોગ સામે પ્રતિકારકતા માટે પ્રચલિત છે. જેને લીધે મેગેનીઝને ઘણી ફૂગનાશકોમાં એક સક્રિય તત્વ તરીકે લેવામાં આવે છે.
મેંગેનીઝની પૂર્તિ દ્વારા રોગોનું નિયંત્રણ
સંશોધનના ઘણા પરિણામો દ્વારા સાબિત થયું છે, કે મેગેનીઝની પૂર્તિથી વાનસ્પતિક રોગો જેવા કે ધાન્યપાકોમાં ભૂકીછારો, જુવારમાં કુતુલ અને ઘઉંમાં મૂળના રોગોનું નિયંત્રણ થાય છે.
રાઇનો ભૂકીછારો :
આ રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ વેપા ૫૦ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ પ ઇસી ૧૦ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ છંટકાવ
ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં
રોગની શરૂઆત જણાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ
તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ
મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો.