
વટાણામાં ભૂકી છારો
રોગની શરૂઆત થાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી ૭ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ
વટાણામાં ભૂકી છારો
રોગની શરૂઆત થાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી ૭ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ
પાલકની ભાજી માનવી માટે કુદરતની અમૂલ્ય લાભપ્રદ ભેટ છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પાલકની ભાજીનું વિશેષ ચલણ છે. ત્યાંના લોકો પાલક-પનીર, પાલક-વટાણા, પાલક-બટાટા, પાલક-ટામેટા અને એકલી
વાડીની સ્વચ્છતા જાળવવી. * પુષ્ટ માખીને આકર્ષીત કરી મારવા માટે ઝેરી પ્રલોભિકાનો ઉપયોગ કરવો. ઝેરી પ્રલોભિકા બનાવવા ૧૦ લિટર પાણીમાં ૪૦૦ ગ્રામ ગોળ ઓગાળવો. એક
કઠોળનું મહત્વ
કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે
પ્રોસેસિંગ એટલે શું ? મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં શાકભાજી સીધા આપવા ૧. ટામેટા : કેચપ, સોસ, સૂપ બનાવી શકાય. ૨. કઠોળ વર્ગના શાકભાજી : તુવેર,
(૧) વાનસ્પતિક વિકૃતિ : આંબાની ડાળીમાં ટોયના પાન શરૂઆતમાં જાડા, ટૂંકા, દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુરછામાં ફૂટે
વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે
વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે એક છે પ્રભાવી જીન અને બીજું પ્રચ્છન્ન જીન, જે પ્રભાવી જીન હોય
● વટાણાના છોડના સંકરણ પછી ગ્રેગોર મેન્ડેલે ૭ પ્રકારની ખૂબીઓ વટાણાના છોડમાં જોઈ બે જુદા જુદા વટાણાના છોડનું સંકરણ કર્યું તો ફૂલના કલરમા, ફળના આકારમાં,
વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.
ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે
૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ
૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે.