જીવાત : ઘઉંની ગાભમારાની ઇયળ ગાભમારાની ઈયળના નીયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુક્સાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેચી લઈ તેનો નાશ કરવો. વધારે ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ રપ વધુ વાંચો>>>>
ટ્રાઈકોગ્રામા ભમરી જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. વધુ વાંચો>>>>